SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ LI ૧૫૨. શ્રી જૈન શાસન (અઠવાડિક) ન | શ્રી ભગવતી સૂત્રના શતક પાંચમના ઉદ્દેશા પહેલામાં ઉદય વખતે હોતો નથી. કેમકે ક્યાં તો ચંદ્રનો પ્રથમનો ભાગ શ્રી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું છે કે, ““હે ભગવન !| પ્રસાઈ રહ્યો ન હોય અથવા મુકાઈ રહ્યો ન હોય એમ હોય સુખને આદિત્ય શા માટે કહો છો ?' તેનો ઉત્તર પ્રભુએ આ| છે. માટે વૃદ્ધિ તિથિમાં બીજી તિથિ જ પ્રમાણ છે એમ પ્રમાણે આપ્યો છે કે, “ હે ગૌતમ ! સૂર્યોદયના સમયને સમજવું. આદિ લઈને જ સમય, આવલી, મુહૂર્ત, પક્ષ, માસ, વર્ષ | (શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુસ્તક ૧૫મું અંક ૧૧મો, યમતુ ઉત્સર્પિણી સર્વ ગણવામાં આવે છે, તેથી સૂર્યને મહ ૧ | મહા સુદ ૧૫, ૧૯૫૬, પૃષ્ટ ૧૭૨) છે. આદિત્ય કહેલો છે.” આ ઉત્તરથી પણ એમ સિદ્ધ થાય છે કે, સૂર્યોદયથી જ તિથિની આદિ ગણાય છે. તે જ સ્થળમાં કહ્યું છે કે, જે ક્ષેત્રમાં વખતે સૂર્યનું દ્રશ્યપણું અને અદ્રશ્યપણું થાય, વિ. સં. ૧૯૫૨માં ભાદરવા સુદિ પનો ક્ષય હતો તો તે મિત્રમાં જે વખતે સૂર્યનું દ્રશ્યપણું થાય, તે ક્ષેત્રમાં તે જ| ત્યારે સુદ ૪-૫ ભેગા કરીને આરાધના સર્વ સંઘે કરેલી. તે વપત પહેલો રૂદ્ર નામે મહર્ત ગણવો. તેનો પાઠ આ પ્રમાણે- | માટે “જૈનધર્મ પ્રકાશમાં કુંવરજીભાઈએ સ્પષ્ટ જણાવેલ છે ને બાર તિથિઓના ક્ષય-વૃદ્ધિ હોય છે ? તેમ પણ | जह जह समए समए पुरउ संचरइ पुरउ संचग्इ भस्सरो। જણાવેલ છે. गर्की तह तह इउवि नियमा जाई रयणीइ भावस्थ एवं च सनराणं उदयत्थमणाए हुंति तिथियाई सई देसकालभेए। અમારા તરફથી ગ્રાહકોને દશ વર્ષ થયાં જૈન પંચાંગ ૬ છિંવિવિ રિસ, નિરમાં સ૬ વય નિઢિો ઢો| ભેટ દાખલ આપવામાં આવે છે. તેનો પ્રારંભ શ્રીમતુ Fi અને સર્વેસિં દેવીfrીય વિસામrt fa| મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં કરેલો છે તે વખતે તેઓ સાહેબે આપણા જૈન સમુદાયમાં તિથિના નિર્ણયને માટે પંડિત શ્રીધર શીવલાલ તરફ થી પ્રગટ થતું | ભાવાર્થ : જેમ જેમ સમયે સમયે આગળ સૂર્ય ગમમાં ચાલ્યો જાય છે. તેમ તેમ સમય સમય પાછળ, જોધપુરી ગંડુ પંચાંગ બતાવેલું હતું. તેના આ ધારે અદ્યાપિ નિએ રાત્રિ ભાવ થતો જાય છે. એમ હોતે સતે મનુષ્યોને પર્યત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર | તિથિ માંહેની કોઈપણ તિથિનો ક્ષય હોય છે, ત્યારે અથવા ઉદી અસ્તનો નિયત (સમય) ભિન્ન ભિન્ન થાય છે. દેશળનો ભેદ હોવાથી કોઈકને કોઈ વખત ઉદય અસ્તનો વૃદ્ધિ હોય છે ત્યારે આપણી તપાગચ્છની સમાચારીને અનુસારે “ સંયે પૂર્વા વૃદ્ધ ૩ત્ત '' એટલે જ્યારે બાર થી નિયમ હોઈ, અને કોઈકને કોઈ વખત હોય. જેને જે ઉદય છે અસનો નિયત છે. તેને તે જ રૂદ્ર નામે પહેલો મુહૂર્ત ગણાય.| તિથિમાંની કોઈપણ તિથિનો ક્ષય હોય, ત્યારે તેની પૂર્વલી તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉત્તર છે. એમાં અનુક્રમે સર્વને જાણવો. તેથી હમણાં પણ કેટલાકને તિથિનો એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને છેસૂર્યોદય વેળા છે. જેમને હમણાં જ સૂર્ય નજર વિષે આવ્યો Eી છે. મને'' આ પ્રમાણેના શ્રી ભગવતી સૂત્રના વચનથી પણ | પ્રથમનો દિવસ ત્યાર અગાઉની તિથિમાં મેળવીને તે છેસૂર્ય ઉદયકાળવાળી તિથિ જ પ્રમાણ છે. આગલી તિથિનું દ્વિત્વ-બેપણું કરીએ છીએ. ચાલતા વર્ષના (૧૯૫૨ના) ભાદરવા માસમાં શી Tવળી અહોરાત્ર સૂર્યની ગતિ ઉપરથી થાય છે, તે તિથિ છે તો ૮ ને રાહુની ગતિ ઉપરથી ગણાય છે એટલે ચંદ્રના જોધપુરી પંચાંગમાં સુદ પનો ક્ષય છે હવે આપણી સમાચારી વિભાગના સોળ ભાગ કલ્પીએ, તે માંહેલો એક ભાગ રાહુ અનુસારે તિથિનો ક્ષય થતો ન હોવાથી સર્વ પૂવ એ વચનને છે ઢાંકી દો અથવા મુકી રહે તેટલા વખતની એક તિથિ ગણાય.| અનુસારે પૂર્વલી ચોથનો ક્ષય કરવા જતાં તે તિ િવએ આપણું છે તેથી જો રાહુની ગતિ શીવ્રતાવાળી થાયતો થોડા કાળમાં પર્વ-સંવછરી છે. તેથી તેનો ક્ષય ઠીક લાગતો નથી. આ શી તિથિપૂર્ણ થાય છે ને મંદ ગતિ કરે તો લાંબા વખત સુધી બાબત પંચાંગ છપાવ્યા અગાઉ કેટલીક જગ્યાએ સલાહતિથિ પહોંચે છે. વળી જે દિવસે તિથિનો સાઠો પડે છે. એટલે વિચાર પૂછવામાં આવતાં કેટલીક જગ્યાએથી તો બિલકુલ ૬૦ ડી તિથિ છે એમ લખાય છે. તે દિવસે તિથિનો પ્રારંભ | જવાબ મળ્યો નહિ અને કેટલીક જગ્યાએથી જવાબ મળ્યો
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy