________________
૧૫૦
આ. વિ. ઓંકાર સૂ. મ. નો સમુદાય આ. વિ. ભુવન ભાનુ સૂ. મ. નો સમુદાય આ. વિ.વિક્રમ સૂ. મ. નો સમુદાય
આ. વિ. કલાપૂર્ણ સૂ. મ. નો સમુદાય
આના ઉપરથી પણ વાચકો વિવેઃ કરી શકશે કે આ. વિ. ભદ્રંકરસૂ. મ. નો સમુદાય (પૂ. શ્રી બાપજી સત્યપક્ષ ‘ક્ષયે પૂર્વાત.’ અને ‘ઉદયમ્ 'ના શાસ્ત્રીય ના) આદિ હતા. વચનોનો યથાર્થ અર્થ કરનારો જ છે.
૨૦૪૪માં પણ અમદાવાદમાં જે સંમેલન આવ્યું અને તેમાં જે અશાસ્ત્રીય ઠરાવો કર્યા વગેરે જે પ્રસંગો બન્યા તે સૌ સારી રીતના જાણે છે. તેમાં પણ તિથિ અંગે જે ઠરાવ કરાયો પણ અશાસ્ત્રીય માર્ગ રૂપ હતો.
શ્રી જૈન શારાન (અઠવાડિક)
સાચો હોઈ શકે પરન્તુ ભાદરવા સુદિ પાંચની ક્ષય-વૃદ્ધિએ, છઠ્ઠની ક્ષય-વૃદ્ધિ થઈ શકે નહિ કે, ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ તો થઈ શકે જ નહિ. તે માનનારો પક્ષ તો ખોટો જ ગણાય.''
વાસ્તવમાં ૧૯૯૨માં સૌથી પહેલા આ. વિ. વલ્લભ સૂમ, બે પાંચમની બે ચોથ જાહેર કરી, આ. વિ. નેમિસૂરિજી મહારાજે તેને ટેકો આપ્યો. જ્યારે શ્રી સાગરજી મારાજે તો બે ત્રીજ જાહેર કરેલી. એટલે ઉદયાત્ ચોથને છોડનારો વર્ગ વધ્યો. આ બધું જે થયેલું તે શ્રી સંઘને પૂછયા વિના જાહેર થયેલું.
વર્તમાનમાં એક વર્ગ એવો પણ વિયારે છે કે, હવે ફરીથી ભાદરવા સુદિ પાંચમની સંવત્સરી કરવી જોઈએ, જેથી આ કલેશ કાયમનો મટી જાય. પણ આ વિચારણા શાસ્ત્રીય રીતના વિચારવી તે પણ યોગ્ય નથ .
|
આ લખાણ ઉપરથી વાચક વર્ગ સારી રીતના સમજી શ્રી પર્યુષણા દશશતકની ગાથા-૧૧૧માં શકે છે કે, શ્રી સંઘમાં તિથિના ઝઘડાનું મૂળ કોણ હતા, મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજા જણાવે છે કેઉત્પતિના બીજ કોને વાવ્યા. જે લોકો ૧૯૯૨ થી તિથિનો
“अष्टमतपः सांवत्सरिक प्रतिक्रमणादिनयतानुष्ठानयुक्त
ઝાડો શરૂ થયો અને આ. વિ. રામચન્દ્રસૂરિજી તેના ઉત્પાદક | પર્યુષળા સાંવત્સરિન પર્વ સમ્પ્રતિ વતમાના શ્રી હતા તેવો જે પ્રચાર કરે છે તે કેવો ખોટો અને ગલત તથા ાિચાર્યાવામ્ય કુળ સૂપર્વત - ચતુથ્થુવાદ્રપક્ષિત વ્યકિતગત તેજોદ્વેષથી પ્રેરાયેલો છે તે સારી રીતના સમજી ચતુર્થાંમવ યુદ્ઘ ×××'' શકાય છે.
ભાવાર્થ : વર્તમાનકાળમાં શ્રી લિક સૂરિજી મહારાજાથી પાંચમા આરાના છેડા સુધી થનારા પૂ. આ. શ્રી દુષ્પહસૂરિજી મહારાજા સુધી અશ્રુમતપ સાંવત્સરિક પ્રતિક્રમણ વગેરે જે નિયત અનુષ્ઠાનયુક્ત પર્યુષણા સાંવત્સરિક મહાપર્વ તે ભાદરવા સુદ ચોથે જ યુક્ત છે.
આથી ઘટ જ
આ પાઠમાં ચતુર્થાંમવ માં ‘વ’ અધારણમાં છે. વ શબ્દ અનિષ્ટ અર્થની નિવૃતિ કરે છે. (રાજ્યેડવધારનું જાણકારો સમજી શકશે કે ૧૯૫૨માં શ્રી સાગરજી | યાવવનિષ્ટાનિવૃત્તયે તત્ત્વાર્થમ્તો, વાર્નિ૭. †, તૂ. ૬, મહારાજે જે બીજ વાવ્યા તે ૧૯૯૨માં આ. વિ. વલ્લભ | શ્લોઝ-૩માં) દા. ત. સ્વાવું ઘટોડસ્ત્રેવ - સૂર્તિજી અને આ. વિ. નેમિસૂરિજીએ તેને ટેકો આપીને આવે પરંતુ પટ વગરે કાંઈ ન આવે. તેમ ‘ચતુર્થાંમેવ' માં વધાર્યા અને સંઘની એકતાને તોડવાનું કામ કર્યું તેમ કહેવામાં 7 શબ્દ અવધારણ અર્થમાં હોવાથી ત્રીજ કે માંચમનો ક્ષય અનિશયોક્તિ નથી. હોય કે વૃદ્ધિ હોય તો પણ ત્રીજ કે પાંચમની નિવૃત્તિ જ કરવામાં આવેલી છે. તે જણાવે છે. આથી સમજી શકાય છે પર્યુષણા માટે ભાદરવો માસ નિયત છે તેમ સંવત્સરી માટે ચોથ જ નિયત છે અને તે પણ ઉદયાત્.
કે
વાચક વર્ગની જાણ માટે એક વાત જણાવવી અનિવાર્ય માનું છું કે, પંડિત મફતભાઈ કહેતા હતા કે, “ ‘‘ભાદરવા સુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ તે ક્ષય-વૃધ્ધિ યથાર્થ માનનારા આ. વિ. રામચન્દ્રસૂરિજી મહારાજાનો પક્ષ સાચો હોય કાં ભાદરવા સુદિ પાંચમની ક્ષય વૃદ્ધિએ ભાદરવા સુદિ ત્રીજની ક્ષય-વૃદ્ધિ માનનારા શ્રી સાગરજી મહારાજાનો પક્ષ
બે ચૌદશ હોય ત્યારે બે તેરશ કરવી તે ોગ્ય છે કે બે ચૌદશ જ લખવી યોગ્ય છે ?