SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ י ייייייייייייייייייייייייייייייייייייייייייייייי י ."יי . . . ביייייייייייייייייייייייייייייייייייייייייייייייייייייייי ૧૪૮ શ્રી જૈન શારદન (અઠવાડિક). | સંવત્સરી મહાપર્વની) આરાધના એક જ દિવસે કરે તેથી [ કલમ-ત્રીજી :- “પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમનો છે. પાભિયોગીક કારણોસર પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ | ક્ષય હોય કે પાંચમની વૃદ્ધિ હોય ત્યાં આરા પનામાં પાંચમની | સની ક્ષય-વૃદ્ધિ કરવાની આપવાદિક આચરણા રૂપ પટ્ટક | ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં પાંચમને અખંડ રાખીને જ પાંચમ છે. એલ. પર્વતિથિની આરાધના કરવાની છે એટલે ભાદરવા સુદ 1 તેના અમલરૂપ ફળનો સમય સં. ૨૦૨૮માં ભાદરવા પાંચમનો ક્ષય આવે ત્યારે આરાધનામાં ભાદરવા સુદ છઠ્ઠનો સદ-પાંચમની વૃદ્ધિ આવી ત્યારે આવ્યો. જેમના વિશ્વાસે ક્ષય ગણવાનો છે અને કરવાનો છે. તે મજ પંચાંગમાં છે આ ૨૦૨૦નો પટ્ટક કરવામાં આવેલી તેઓ પોતાના વચનને ભાદરવા સુદિ-પાંચમની વૃદ્ધિ આવે ત્યા રે આરાધનામાં વિકાદાર ન રડ્યા વિશ્વાસનો દ્રોહ કર્યો તેમજ સંઘમાન્ય ભાદરવા સુદ છઠ્ઠની વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. પમાંગને પણ માન્ય ન કર્યું ચોથની વિરાધના કરી. જ્યારે એ રીતે ભાદરવા સુદિ પાંચમના અવ્યવડિત પૂર્વ દિવસે માન્ય ‘જન્મભૂમિ' પંચાંગ મુજબ ઉદયાત ચોથની સાચી | એટલે પંચાંગમાં ભાદરવા સુદિ ચોથ જે દિવસે અને જે વારે અરાધના કરનારા નીચે પ્રમાણે હતા. ઉદયાતુ હોય તે દિવસે અને તે વારે ઉદયાત. ચોથે સંવત્સરી મહાપર્વ ગણવાનું છે અને સંવત્સરી મહાપર્વની આરાધના પૂ. આ. શ્રી વિ. સિદ્ધિ સૂ. મ. નો સમુદાય કરવાની છે.' પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સૂ. મ. નો સમુદાય કલમ ચોથી :- પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય તિ પૂ. આ. શ્રી વિ. કનક સૂ. મ. નો સમુદાય | હોય ત્યારે આરાધનામાં ભાદરવા સુદ ત્રીજનો, ભાદરવા પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ. મ. નો સમુદાય આદિ. | સુદિ ચોથનો કે ભાદરવા સુદિ પાંચમનો હવે ક્ષય કરવાનો તે જ રીતે સં. ૨૦૩૩માં ભાદરવા સુદિ-પાંચમનો રહેતો નથી. તેમજ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે પણ આરાધનામાં ભાદરવા સુદિ બે ત્રીજ, બે ચોથ ની ક્ષય આવ્યો. સકલ શ્રી સંઘની એક જ દિવસે સંવત્સરી થાય કે બે પાંચમ પણ હવેથી કરવાની રહેતી નથી. વિક્રમ સંવત છે તે માટે જાદા જુદા સમુદાયો તરફથી પ્રયત્નો - પત્ર વિનિમય ૧૯૯૧ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવતી બારે ય આ દિ થયા. શ્રી મફતલાલ પંડિત આદિએ પૂજ્ય આ. શ્રી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની તપાગની પરંપરાની વિરામચન્દ્ર સૂ. મહારાજા સાથે કસારા (મહારાષ્ટ્ર) મુકામે આચરણા ફેરવી વિક્રમ સંવત ૧૯૯૨માં અને ૧૯૯૨ થી વિદ ચર્ચા-વિચારણા કરી પણ ગમે તે કારણે સામા પક્ષના | શરૂ થયેલી બારે ય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની આચરણા કદ મહના કારણે) પરિણામ ઈચ્છિત ન આવ્યું. અને જે પક્ષ [ પણ હવેથી રહેતી નથી. વચ બદ્ધ હતો તેને ભલે ૨૦૧૮માં ભૂલ કરી પણ આ વર્ષે | તો તાની ભૂલ જરૂર સુધારશે તે માન્યતા પણ ખોટી પાડી | -વિજય નંદનસૂરિ. અને જે હેતુથી ૨૦૨૦નો પટ્ટક કરાયેલ તે માત્ર પેપર પર જ રહના, નિરર્થક થયો. પૂજ્યશ્રીજીની આર્ષવાણી અક્ષરશઃ આ બધી વાતો પરથી સુજ્ઞ વાચકો સમજી શકે છે કે, સત્યપડી. ઉપર્યુકત સમુદાયોએ ભાદરવા સુદિ પાંચમનો ક્ષય | તિથિનું સત્ય, આરાધનાનો સાચો માર્ગ કયા પક્ષમાં છે. થથ મ રાખી, સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ પ્રમાણે ઉદયાતુ ચોથHી આરાધના કરી બાકી બીજા બધાએ ઉદયાત્ ત્રીજને | શાસનની સેવા-ભક્તિ અને આરાધ નાના પ્રતાપે ચોમાનીને આરાધના કરી, પૂ. આ. વિ. નેમિસુરિજી | દુન્યવી માન-પાનાદિ ઘણા મળે, છતાં પણ તેમાં નિર્લેપ મહાજાના સમુદાયે ૨૦૧૩માં સંઘની એકતા ખાતર બધા રહેવું, જરાપણ ન મૂંઝાવું અને બાદશા- ઠાઠ-માઠ સાથભળ્યા પણ પોતાની ઉદયાતુ ચોથની માન્યતા જાહેર સન્માનોને પણ ‘વિરલ' આત્માઓ જ પચાવી શકે છે. જે કરેલ. જ્યારે ૨૦૩૩માં તો પોતે જે પકડેલું-બોબેલું તેનો | આત્માઓ માન-પાનાદિમાં મુંઝાય તે કયારે પવન પ્રમાણે પણ અમલ તો ન કર્યો પણ ખોટા માર્ગની જ પુષ્ટિ કરી. | પીઠ ફેરવે તે કહેવાય નહિ. Jઆચાર્ય શ્રી વિજય નંદનસૂરિજી મહારાજાના આપણે જોઈ આવ્યા કે, ૨૦૩૩ની સાલમાં . મુત્સાની ત્રીજી અને ચોથી કલર આ પ્રમાણે છે. | સંવત્સરીનો ભેદ આવતો હતો. ત્યારે સાચા-સિદ્ધાંત-પક્ષના ૦૦૦૦૦૦૦
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy