________________
તા. ૧૮-૧-૨૦૦૦
વર્ષ-૧૨ અંક ૧૮ થી ૨૨ મહારાજાને (ત્યારના પૂ. ઉપાધ્યાયજી ગણિવર્ય) સકલાગમ જ આરાધનાનો મૂળ માર્ગ સેવવાનો નિર્ણય કર્યો. ત્યા રહસ્યવેદી પર ગીતાર્થ પ. પૂ. આ. ભ. શ્રી વિજય કવિકુલતિલક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ આ પ્રસંગ પામી કહેલું ક-‘ હવે લબ્ધિસૂરિશ્વરજી મહારાજાએ તો ત્યાં સુધી કહેલું કે તું તિથિ અંગે સત્ય સમજી લે.’’ ત્યારે પૂ. શ્રી -‘‘આપ છો | ‘‘મયણા તો એકલી જ હતી, છતાં પણ પ્રભુપ્રણી પછી મારે શી ચિંતા ?'' ત્યારે પૂ. આ. શ્રી દાન સૂ. - ‘ હું | કર્મસિદ્ધાન્તમાં પોતાના પિતાજીની સામે અટલ રહી, જ્યા તો હવે ખર્યું પા” કહેવાઉં માટે આ બધી વાત સમજી લે.’’| આપણે તો આટલા બધા છીએ, મહાપુરુષોનું માર્ગસ પૂજ્યપાદશ્રીજીરું તેઓશ્રીજી પાસેથી તિથિ વિષયક સંપૂર્ણ માર્ગદર્શન, શાસ્ત્રાધારો આપણી પાસે છે તો પછી કોઈથી જાણકારી મેળવી લીધા પછી પરમગીતાર્થ એવા તેઓશ્રીજી | ડરવાની જરૂર શી ?''
: ૧૯૯૨માં સંઘમાં થયેલી આરાધના
♦ ઉદયાત્ ચોથની આરાધનાની પરંપરા મુજ કરનારા (૧) પૂ. આ. વિ. સિદ્ધિસૂરિજી મ. નો સમુદાય (પૂ.આ. શ્રી વિ. સિદ્ધિ સૂ. મહારાજાને પૂ. આ. કે નેમિસૂરિજી મહારાજાએ વચનથી બાંધેલા તેથી તેમણે તા આ. વિ. નેમિસૂ. મ. મુજબ આરાધના કરેલી પણ પોતાના સમુદાયને ઉદયાત્ ચોથની આરાધના કરવા આજ્ઞા આપો
હતી.)
એ કહેલું કે- ‘‘ વિ.સં. ૧૯૯૨માં સંવત્સરીનો ભેદ આવે છે. ૧૯૯૦નું ૨ મેલન થઈ ગયું. તિથિનો વિવાદ ટાળવા પ્રયત્નો કર્યા તો પણ તે વાત જ વિચારી નહિ. હવે આપણે
મૂળમાર્ગે પાછા બાવવાનું છે. આજ સુધી આપણે પણ ખોટું કરતા હતા. હવે આપણે ખોટું કરવું જ નથી, સમજ્યા પછી સાચું જ કરવાનું છે.'’ ત્યારે પૂજ્યપાદશ્રીજીએ કહ્યું : “હું મારા તારક ગુરૂદેવેશશ્રીજીને આ બધી વાત જણાવીશ.” ૧૯૯૨ના મહા સુદિ-બીજના પાટડી મુકામે પૂ. આ. શ્રી
વિજય દાનસૂરી સ્વરજી મહારાજા સમાધિ મરણને વર્યા. પૂ. પરમગુલ્દેવેશશ્ર જીનું તેમના તારક ગુરુદેવ ૫. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરી ૨જી મહારાજા સાથે ૧૯૯૨નું ચોમાસું મુંબઈ-લાલ બા। થયું. પૂજ્યશ્રીજીએ પ્રસંગ પામી બધી વાત પોતાના ગુરુદેવેશશ્રીજીને જણાવી. તેઓશ્રીજીએ જ આગેવાની લઈ પોતાના બધા વડિલો સાથે વિચાર વિનિમય કરી ‘ક્ષયે પૂર્વ ’ અને ‘ ઉદયમ્મિ જા તિહિ.’ ના શાસ્ત્રીય નિયમનને માન્ય રાખી સધળીય પર્યાપર્વતિથિઓને સંઘ માન્ય લૌકિક પંયાંગ મુજબ માન્ય રાખી આરાધનાનો નિર્ણય કર્યો. આ પણ પ્રાસંગિક વાત જણાવી.
હવે ૧૯૯૨માં શું બન્યું તેની વિગત વિચારીએ પૂ.
પરમગુરૂદેવેશ સહિત શાસન પક્ષના સઘળાય વિડલોના તિથિ સમાધાનતા, સંઘ એકતાના સઘળા ય સમુચિત પ્રયત્નો કરવા છતાં ૧ણ આચાર્ય સાગરાનન્દસૂરિજી મહારાજા પોતાની મૂળ પ્રકૃતિને જ વળગી રહ્યા. એટલું જ નહિ પણ પણ ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં ભાદરવા સુદિ પાંચમના ક્ષયના પ્રસંગે ઉદયાત્ ચોથની આરાધના કરનારા ઘણા પૂજ્યો પણ ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિમાં શ્રી
સાગરજી મહારાજના પક્ષમાં ભળ્યા. શાસન પક્ષના વડિલોએ તો તિથિદિન અને પર્વારાધન સંબંધી પોતાના મંતવ્ય અંગે શાસ્ત્રાધારે આપ્ત પુરુષોના આપ્તવચન મુજબ
(૨) પૂ. આ. શ્રી લબ્ધિસૂ.મ.નો સમુદાય (૩) પૂ.આ. શ્રી પ્રેમ સૂ. મ. નો સમુદાય
(૪)
પૂ.આ. શ્રી ભક્તિ સૂ. મ. નો સમુદાય
બે પાંચમને બદલે બે ચોથ કરીને કે બેસતા વર્ષે જે વાર હોમ ♦ ભાદરવા સુદિ બે પાંચમને બદલે બે ત્રીજ કરીને કે તે વારે સંવત્સરી આવે એવી જાદી જાદી માન્યતાઓ રા કરીને ઉદયાત્ ચોથને સંવત્સરી પર્વ તરીકે છોડી દઈને પહેલી પાંચમને ચોથ સંવત્સરી પર્વ તરીકે માનીને આરાધના
કરનારા.
(૧) આચાર્ય શ્રી સાગરાનંદ સૂ. મ. તે સિવાય પોતાની ઉદયાત્ ચોથની ચાલી આવતી પરંપરાની માન્યતાને છોડીને ઉદયાત્ પહેલી પાંચમને ચોથ માનીને સંવત્સદી પર્વની આરાધના કરનારા.
(૧)
(૨)
૧૪૫
(૩)
(૪)
(૫)
(;)
પૂ. આ. શ્રી નેમિ સૂ. મ.
પૂ. આ. શ્રી નીતિ સૂ. મ.
પૂ. આ. શ્રી વલ્લભ સૂ. મ.
પૂ. આ. શ્રી મોહન સૂ. મ.
પૂ. આ. શ્રી સુરેન્દ્ર સૂ. મ.
પૂ. આ. શ્રી કેશર સૂ. મ. આદિ સમુદાયો