________________
I૪ |
શ્રી જૈન શાસન (અઠવાડિક) શાસે જોવું જ નથી- આવા ભાવનો જવાબ આપ્યો ત્યારથી આ બધી પ્રાસંગિક વાત જણાવી હવે પાછા આપણે છે. માંડ તે પ્રશ્ન આજ સુધી હજી એમ જ ઉભો રહ્યો. શ્રી, ૧૯૯૨નો પ્રસંગ જોઈએ. સંઘ એકતા માટેનો પ્રયત્ન કોને કર્યો છે અને શ્રી સંઘમાં
- વિ.સં. ૧૯૯૨માં ભાદરવા સુદિ-પાંચ, બે હતી. તે કલેશ વિખવાદ - કટુતા વધે તેવા પ્રયત્નો કોના તરફથી થયા|પો હરિયાણ.
થી થયા| પૂર્વેનો ઉતિહાસ જાણવો જરૂરી હોવાથી તેના પર પણ થોડો છે –ાલુ તે સૌ સારી રીતના જાણે છે.
દ્રષ્ટિપાત કરીએ. ચંડાશુંચંડુ પંચાંગ પ્રમાણે વિ સં. ૧૯૫૨, Tપૂ. પરમતારક પરમારાથ્યપાદ પરમગુરુદેવેશ શ્રીજીએ | ૧૯૬૧ અને ૧૯૮૯ માં ભાદરવા સુદિ પાંચમનો ક્ષય તો તિથિ વિષયક વિવાદને શાંત કરવા, કાયમ માટે મટાવવા આવેલો. પરન્તુ છેલ્લા પ્રાપ્ત ઈતિહાસ મુજબ વાદરવા સુદિ આજ સુધીમાં ઘણા પ્રયત્નો કર્યા છે. લવાદી ચર્ચાનો નિર્ણય પાંચમની વૃદ્ધિ આવી જ ન હતી. કેટલાકો એ તે કહે છે કે, પણ કોના પક્ષમાં આવ્યો તે પણ શ્રી સંઘ જાણે છે. લવાદી | વિ.સં. ૧૯૩૦ તથા ૧૯૩૧ની સાલમાં ભાદરવા ચર્ચા નિર્ણય પોતાની તરફેણમાં આવ્યા પછી પણ સુદિ-પાંચમો બે હતી. પણ પ્રાપ્ત ઉપલબ્ધ રાધન મુજબ સમાપન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. સં. ૨૦૩૭માં તપાગચ્છ માન્ય શ્રી ચંડાશુંચંડુ પંચાંગમાં સં. ૧૯૩૦ અને ! આ અંગે પ્રયત્નો થતાં એક જ કલમ એવાભાવની | ૧૯૩૧ની સાલમાં ભાદરવા સુદિ-ચોથો એ હતી તેમ 1િ પૂજ્ય દશ્રીજીએ ઉમેરેલી કે –“કોઈને કોઈ નિમીત્ત પામીને જણાય છે. જી દરેકે દરેક તિથિ આરાધ્ય બને છે માટે ઉદયમાં જે તિથિ હોય
| વળી કેટલાક એમ પણ જણાવે છે કે સં. ૧૮૪૨ અને તેજમાણ માનવી.' ત્યારે પણ પંડિત શ્રી મફતભાઈએ|
ભાઈએ ૧૯૦૫ની સાલમાં ભાદરવા સુદિ પાંચમો બે હતી અને જ્ઞાનદિર (અમદાવાદ) માં પૂજ્યશ્રીજીને કહેલું કે
પહેલી પાંચમને બીજી ચોથ માનીને સંવત્સરી કરી હતી. આ “અમારા પક્ષ તરફથી આ બાબતનો નિવેડો લાવવામાં
| વાત પણ નિરાધાર અને અપ્રમાણિક જણાય છે. કારણ કે સં. કોઈનજરાપણ અંગત રસ નથી, બધા પોત-પોતામાં પડયા
૧૭૭૦ થી ૧૮૯૫ સુધીમાં શ્રી ચંડાશુંચંડુ પંચાગમાં ફક્ત છે. આ તો આપના આચાર્યશ્રીને (આ. શ્રી ભુવનભાનુસૂ.
એક જ વાર ભાદરવા સુદિ-પાંચમની વૃદ્ધિ થઈ હતી અને તે મ.) મન હતું તો મેં આટલા પ્રયત્નો કર્યા.'
પણ સં. ૧૭૮૦માં. સં. ૧૮૪૨ અને ૧૯૦૫માં બે પાંચમો ત પછી વિ.સં. ૨૦૪૧માં તિથિ પ્રશ્નનો નિવેડો | થયાનું જણાવે તે ચંડાશુંચંડુ પાંચાંગને અનુસાર નથી. લાવવના જ્યારે પ્રયત્નો ચાલુ હતા, ચર્ચા - વિચારણાઓ
- પૂજ્યપાદ આચાર્ય શ્રી વિ. દાનસૂરિજી મહારાજાનું ચાલતી હતી. ત્યારે પૂજ્યપાદ પરમ ગુદેવેશ તરફથી જે | સં. ૧૯૯૧નું ચાતુર્માસ રાધનપુરમાં હતું. શ સનપક્ષનાં સમાધનનો મુત્સદો પંડિત શ્રી મફતલાલને જણાવવામાં |
| પંચાંગ તેઓશ્રીજીના માર્ગદર્શન મુજબ પ્રગટ કરતા હતાં તે આપવમાં આવેલો. તેઓએ તે જોઈ-વાંચી તુરત જ નાખી
| વખતે અમદાવાદમાં ચાતુર્માસાર્થે બિરાજમાન પૂજ્યપાદ દીધો ને કહી દીધું કે ““આમને સમાધન કરવું જ નથી.'' |
| આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાનો તેમના પર પરન્તપછીથી ગમે તે કારણે તે પંડિતજીની બુદ્ધિ ફરી હોય, | એવા ભાવનો પત્ર આવેલો કે, ““આવતા વ વિ. સં. તેમને એક સુશ્રાવક આગળ હૈયાની વાત પ્રામાણિક પણે | ૧૯૯૨માં ભાદરવા સુદિ પાંચમ બે આવે છે. તેથી કરેલી કે- ““આચાર્ય વિજય રામચન્દ્રસૂરિજી તરફથી તિથિ | સંવત્સરીનો પ્રશ્ન પાછો ઊભો થવાનો છે. પણ એ સાગરજી સમાધનનો જે ખરડો આવેલો તે જો માન્ય કર્યો હોત તો શ્રી મહારાજા ફરી રહ્યા છે તેવા સમાચાર છે માટે આપણા સંઘમાં છેલ્લાં કેટલાક વર્ષોથી ચાલ્યો આવતો તિથિનો ઝઘડો | પંચાંગ હમણાં પ્રગટ કરાવતા નથી. કારણ કે ' ચાંગ થઈ કાયમ માટે મટી જાત. પરન્તુ તેનો યશ આચાર્ય વિજય જાય તો તેમને પાછું વાંકું પડતા વાર લાગશે નડે.” તેથી . રામચરિજીને મળત.પણ મારે તેમને આપવો ન હતો.” | આપણા પંચાંગ પ્રગટ કરવામાં વિલંબ થયેલો.
માના ઉપરથી પણ સારી રીતના સમજી શકાય છે કે, આ પ્રસંગે એક મહત્વની પ્રાસંગિક વાત જણાવવી તિથિનાઝઘડાના બીજનાં વાવેતર કોણે કર્યા અને શા માટે તે જરૂરી લાગે છે કે, તે વર્ષમાં પૂજ્યપાદ પરમત રક પરમ પ્રશ્ન જીવતો રાખવામાં કોને કઈ રીતનો રસ છે.
ગુરૂદેવેશ આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી
##
###############
#
#
#
#
#
###
#####==