SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧૪૨ શ્રી જૈન શાસન (અઠવાડિક). રા. રા. શ્રી શ્રીકાન્ત “ભગવાન શ્રી મહાવીર દેવ’ની | કરીએ છીએ.' પુતકામાં (પૃ. ૩-૪) ઉપર લખે છે કે ““xxx છેલ્લાં આથી પણ સ્પષ્ટ સમજી શકાય છે કે પહેલાં બે કેટલાંક વર્ષોથી મારી એ માન્યતા સતતપણે દ્રઢ થતી આવી | ચૌદશને સ્થાને બે તેરશો પૂર્વપુરૂષો ન હતા કરતા, પરંતુ બે છે કે- “સાગરાનંદસૂરિ, એ વર્તમાનકાળના એક ભયંકર | આઠમને બે ચૌદશ વગેરેને બે આઠમ અને બે ચૌદશ તરીકે છે. ઉત્ર ત્ર-પ્રરૂપક છે' જ્યારે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયો, ત્યારે | કાયમ રાખતા હતા. જો બે ચૌદશની બે તેરા કરાય તો બે ત્યારે મેં આ વાતની જાહેરાત પણ કરી જ છે.xxx'' ભાદરવાની જગ્યાએ બે શ્રાવણ કરવાની આપત્તિ આવે છે અxx પણ અંગત રીતે એ હું સાગરજીને ભયંકર ઉસૂત્ર કોઈને પણ ઈષ્ટ નથી જ. પ્રરૂક માનું છું, એટલે મને નોકરીમાં રાખવાની વાત આથી જ “પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય નિરક છે.' વિગેરે. “xxxકારણ કે- આ તો સત્યા સરના નિર્ણયનો સવાલ છે. વર્તમાનમાં ચાલતી તિથિદિન રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચાલી આવતી પરંપરાને સંબધી ચર્ચાને અંગે પણ, હું તેમને ઉન્માર્ગગામી માનતો | છોડી સં. ૧૯૯૨થી નવી પરંપરા ચાલુ કરે ની છે. સકલ સંઘની અનુમતિ લીધા વિના તેમને આ પાલું ભર્યું છે. હોઈ આ રીતિએ કરવાને તૈયાર છું.xXx'' તેમની એ ભૂલથી સંઘમાં ઝઘડો ચાલી રહ્યો છે.'' આ બધી વાતોનો સત્યાંશ જાણવો ખૂબ જ જરૂરી છે. અજ્ઞાની અને પ્રાપ્ત ઈતિહાસના આધારે જ આપણે સત્યા સત્યનું કદાગ્રહી જીવોની વાત છોડી દો. પણ જે સજા - જ્ઞાની તારણ કાઢીએ. ભૂંડને વિષ્ટા ચુંથવામાં જ આનંદ આવે તેમાં હોવા છતાં પણ આ વાત સત્ય માને તેમને સમજ કેવી ‘દયાળુ” પણ શું કરે ? કાદવ ઉલેખવાની - ઉછાળવાની માનવી ! પ્રવૃતિ તેમને મુબારક હો. જેને જેમાં મજા આવે તેને કોણ સં. ૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમ બેe તી. તે સમયે રોકે મધ્યસ્થવૃત્તિથી સત્યાસત્યને જાણીએ અને સત્યને | પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચ દ્રસૂરીશ્વરજી યથા જાણ્યા-સમજ્યા પછી સત્યમાર્ગમાં જ સ્થિર થઈ, મહારાજાની શાસ્ત્રીય માન્યતા ધરાવતા પક્ષે 'દયાતુ ચોથે અસમનો પડછાયો પણ આત્માને અભડાવી ન જાય તેની સંવત્સરીની આરાધના કરી હતી. બે પાંચમને એમ જ રહેવા કાળજી રાખવી છે. દઈ પ્રથમ પાંચમને ફલ્ગ માની બીજી ૫ ચમે પંચમી તિથિની આરાધના કરી હતી. અને આરાધનાનો મૂળ માર્ગ “શ્રી કલ્પસૂત્ર સુબોધિકા'માં નવમા સામાચારી | ચાલુ કર્યો હતો. વ્યાખનમાં મહામહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા (૧) વિ. સં. ૧૯૫૨માં ભાદરવા સુદ-ચમનો ક્ષય ફરમ કે છે કે | હતો. ત્યારે સકલશ્રી સંઘે ઉદયાતુ ચોથ માન્ય રાખી શ્રી xxx ભાદ્રપદ્રવૃતી પ્રથમ ભાદ્રોડ ૩પ્રમાણનેવ| સંવત્સરી મહાપર્વની આરાધના કરી હતી જ્યા . પેટલાદમાં વથા તુર્દશીવ્રતી પ્રથમ વતુર્વશીવUT ઢ દ્વિતીયા| રહેલા શ્રી સાગરજી મહારાજ, તેમના ભ ઈ મુનિશ્રી પાક્ષિ છત્વે વૃિશ્ચત તથા xxx'' મણિવિજયજી મહારાજ આદિ બે સાધુઓ અને કેટલાક | ભાવાર્થ : “ ભાદરવાની વૃદ્ધિમાં પહેલો ભાદરવો શ્રાવકોએ, ભાદરવા સુદ ત્રીજનો ક્ષય માની, ઉદયાત્ પણ પ્રપ્રમાણ છે. જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ | ભાદરવા સુદ ત્રીજને ચોથ માની, સંવત્સરીની આરાધના અપ્રમણ હોવાથી તે ચૌદશ અવગણી બીજી ચૌદશમાં પાક્ષિક | કરી હતી. આ પ્રસંગ ઉપરથી સુજ્ઞ-વિવેકી વાચકો સમજી શકે કૃત્ય કરાય છે તેમ.' ' છે કે, તિથિનો ઝઘડો વિ.સં. ૧૯૫૨થી છે! સાગરજી મહારાજથી શરૂ થયો. Jઆથી પણ સુજ્ઞ વાચકો સારી રીતના સમજી શકે છે છે કે- “તાદરવો જેમ પહેલો ગણાય છે, તેમ ચૌદશ પણ પહેલી | | તે વખતે કોને કોને સંઘમાન્ય ચંડાશુંચં પંચાંગની ગણાય અને પ્રથમ ભાદરવામાં જેમ પર્યુષણા ન કરતાં / ઉદયાત્ ચોથ માની આરાધના કરેલી તેની પ્રારગિક નોંધ દ્વિતીમાં કરીએ છીએ તેમ બીજી ચૌદશમાં પાક્ષિક કત્ય | આગળ (પૂ. શ્રી બાપજી મ.ના પ્રસંગમાં) કરેલી છે. ૦૦૦૦૦૦૦
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy