________________
ક
૧૪૨
શ્રી જૈન શાસન (અઠવાડિક).
રા. રા. શ્રી શ્રીકાન્ત “ભગવાન શ્રી મહાવીર દેવ’ની | કરીએ છીએ.' પુતકામાં (પૃ. ૩-૪) ઉપર લખે છે કે ““xxx છેલ્લાં
આથી પણ સ્પષ્ટ સમજી શકાય છે કે પહેલાં બે કેટલાંક વર્ષોથી મારી એ માન્યતા સતતપણે દ્રઢ થતી આવી | ચૌદશને સ્થાને બે તેરશો પૂર્વપુરૂષો ન હતા કરતા, પરંતુ બે
છે કે- “સાગરાનંદસૂરિ, એ વર્તમાનકાળના એક ભયંકર | આઠમને બે ચૌદશ વગેરેને બે આઠમ અને બે ચૌદશ તરીકે છે. ઉત્ર ત્ર-પ્રરૂપક છે' જ્યારે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયો, ત્યારે
| કાયમ રાખતા હતા. જો બે ચૌદશની બે તેરા કરાય તો બે ત્યારે મેં આ વાતની જાહેરાત પણ કરી જ છે.xxx''
ભાદરવાની જગ્યાએ બે શ્રાવણ કરવાની આપત્તિ આવે છે અxx પણ અંગત રીતે એ હું સાગરજીને ભયંકર ઉસૂત્ર કોઈને પણ ઈષ્ટ નથી જ. પ્રરૂક માનું છું, એટલે મને નોકરીમાં રાખવાની વાત
આથી જ “પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય નિરક છે.' વિગેરે. “xxxકારણ કે- આ તો સત્યા સરના નિર્ણયનો સવાલ છે. વર્તમાનમાં ચાલતી તિથિદિન
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચાલી આવતી પરંપરાને સંબધી ચર્ચાને અંગે પણ, હું તેમને ઉન્માર્ગગામી માનતો |
છોડી સં. ૧૯૯૨થી નવી પરંપરા ચાલુ કરે ની છે. સકલ
સંઘની અનુમતિ લીધા વિના તેમને આ પાલું ભર્યું છે. હોઈ આ રીતિએ કરવાને તૈયાર છું.xXx''
તેમની એ ભૂલથી સંઘમાં ઝઘડો ચાલી રહ્યો છે.'' આ બધી
વાતોનો સત્યાંશ જાણવો ખૂબ જ જરૂરી છે. અજ્ઞાની અને પ્રાપ્ત ઈતિહાસના આધારે જ આપણે સત્યા સત્યનું કદાગ્રહી જીવોની વાત છોડી દો. પણ જે સજા - જ્ઞાની તારણ કાઢીએ. ભૂંડને વિષ્ટા ચુંથવામાં જ આનંદ આવે તેમાં હોવા છતાં પણ આ વાત સત્ય માને તેમને સમજ કેવી ‘દયાળુ” પણ શું કરે ? કાદવ ઉલેખવાની - ઉછાળવાની માનવી ! પ્રવૃતિ તેમને મુબારક હો. જેને જેમાં મજા આવે તેને કોણ
સં. ૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમ બેe તી. તે સમયે રોકે મધ્યસ્થવૃત્તિથી સત્યાસત્યને જાણીએ અને સત્યને |
પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચ દ્રસૂરીશ્વરજી યથા જાણ્યા-સમજ્યા પછી સત્યમાર્ગમાં જ સ્થિર થઈ,
મહારાજાની શાસ્ત્રીય માન્યતા ધરાવતા પક્ષે 'દયાતુ ચોથે અસમનો પડછાયો પણ આત્માને અભડાવી ન જાય તેની
સંવત્સરીની આરાધના કરી હતી. બે પાંચમને એમ જ રહેવા કાળજી રાખવી છે.
દઈ પ્રથમ પાંચમને ફલ્ગ માની બીજી ૫ ચમે પંચમી
તિથિની આરાધના કરી હતી. અને આરાધનાનો મૂળ માર્ગ “શ્રી કલ્પસૂત્ર સુબોધિકા'માં નવમા સામાચારી | ચાલુ કર્યો હતો. વ્યાખનમાં મહામહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા (૧) વિ. સં. ૧૯૫૨માં ભાદરવા સુદ-ચમનો ક્ષય ફરમ કે છે કે
| હતો. ત્યારે સકલશ્રી સંઘે ઉદયાતુ ચોથ માન્ય રાખી શ્રી xxx ભાદ્રપદ્રવૃતી પ્રથમ ભાદ્રોડ ૩પ્રમાણનેવ| સંવત્સરી મહાપર્વની આરાધના કરી હતી જ્યા . પેટલાદમાં વથા તુર્દશીવ્રતી પ્રથમ વતુર્વશીવUT ઢ દ્વિતીયા| રહેલા શ્રી સાગરજી મહારાજ, તેમના ભ ઈ મુનિશ્રી પાક્ષિ છત્વે વૃિશ્ચત તથા xxx''
મણિવિજયજી મહારાજ આદિ બે સાધુઓ અને કેટલાક | ભાવાર્થ : “ ભાદરવાની વૃદ્ધિમાં પહેલો ભાદરવો
શ્રાવકોએ, ભાદરવા સુદ ત્રીજનો ક્ષય માની, ઉદયાત્ પણ પ્રપ્રમાણ છે. જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ
| ભાદરવા સુદ ત્રીજને ચોથ માની, સંવત્સરીની આરાધના અપ્રમણ હોવાથી તે ચૌદશ અવગણી બીજી ચૌદશમાં પાક્ષિક |
કરી હતી. આ પ્રસંગ ઉપરથી સુજ્ઞ-વિવેકી વાચકો સમજી શકે કૃત્ય કરાય છે તેમ.' '
છે કે, તિથિનો ઝઘડો વિ.સં. ૧૯૫૨થી છે! સાગરજી
મહારાજથી શરૂ થયો. Jઆથી પણ સુજ્ઞ વાચકો સારી રીતના સમજી શકે છે છે કે- “તાદરવો જેમ પહેલો ગણાય છે, તેમ ચૌદશ પણ પહેલી |
| તે વખતે કોને કોને સંઘમાન્ય ચંડાશુંચં પંચાંગની ગણાય અને પ્રથમ ભાદરવામાં જેમ પર્યુષણા ન કરતાં / ઉદયાત્ ચોથ માની આરાધના કરેલી તેની પ્રારગિક નોંધ દ્વિતીમાં કરીએ છીએ તેમ બીજી ચૌદશમાં પાક્ષિક કત્ય | આગળ (પૂ. શ્રી બાપજી મ.ના પ્રસંગમાં) કરેલી છે.
૦૦૦૦૦૦૦