SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આહારના વિરદ્ધિા ૨. શિવાય પવાય ૧ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પગ - I૪ શાસના (અઠવાડિક) Whપચંદ મેથઇ ગયા છે. ભરત સુદર્શનભાઈ મહેતા જોટ) મેનકુમાર મનસુખલાલ : સજૉટ)| પાનાચંદ પદમશી ગુઢકમ) વર્ષ : ૧ ૨) ૨૦પદ પોષ સુદ ૧ ૨ મંગળવાર તા. ૧૮-૧-૨OOO - (અંક: ૧૨૨ ૨ વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦ AC 9 દિપકીકિ રામાપદેશ પ્રવચન સામી પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિના ધરિ અને આરાધના - સં. ૨૦૪૩, શ્રાવણ વદિ ૨/૩ મંગળવાર તા. ૧૧-૮-૧૯૮૭ જોવા (જલાર, fષ ર૦૧ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ - ૪૦૦ ૦૬. (શ્રી જનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય | સાચા સ્વરૂપને સમજી, જાનાં કર્મોનો તપથી નાશ કરી, વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના – અવ.) | ગુપ્તિધર બની નવાં કર્મોને રોકે તો તેનો મોક્ષ થાય. આ નાથના, પૂME ના વિત્તU રર . | જે શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં આપ સૌ આરાધના કરીએ છીએ તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર जस्स पुण दुण्ह इथंपि नत्थि तस पुज्जए का इं ॥ સ્વામી પરમાત્માએ કેવો તપ કર્યો ? સાડા બાર વર્ષ અને અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના | પંદર દિવસનાં કદમુક્ષ્યકાળમાં ભગવાને માત્ર ત્રણસોને પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી | ઓગણપચાસ પારણા કર્યા અને બધો તપ ચોવિહાર કર્યો. મુનિસુંદર રજૂરીશ્વરજી મહારાજા, મોક્ષનું સુખ એ જ સાચું | કેવાં કેવાં કષ્ટો મઝેથી વેઠયાં? આર્યદેશના લોકો ઓછી કષ્ટ અને વાસ્તવિક સુખ છે તે વાત સમજાવી આવ્યા પછીઆપે માટે વધારે કષ્ટો વેઠવા અનાર્ય દેશમાં ગયા કેમકે વધારે મોક્ષના ઉપ યોનું વર્ણન સમજાવી રહ્યા છે, કે – શ્રી જૈન | પીડા કરે. ગોવાળિયા જેવો માણસ કાનમાં ખીલા ઠોકી જાય શાસનમાં જેને મોક્ષ જોઈતો હોય તેને સમ્યજ્ઞાન મેળવવું | તો ઠોકાવા દે! પગમાં ખીર રાંધે તો રાંધવા દે... ! જેટલા જોઈએ, સમ્યક્તપની આચરણા કરવી જોઈએ અને ગુપ્તિને | જેટલા આવા ઉપસર્ગો આવ્યા તે બધા મઝેથી વેઠે છે. સંગમે કરનાર સંય પામવું જોઈએ. આ ત્રણેનો પરિપૂર્ણ યોગ થાય | એક રાતમાં વિશ–વીશ પ્રાણાંત ઉપસર્ગો કર્યા છે જે પચતાં તો મોક્ષ થાય. દુનિયામાં તમારો અનુભવ છે કે ઘણા | કમકમા આવે છે તે છતાંય ભગવાન જરા પણ ચલા મમાન સમયથી બં ધ પડેલું ઘર હોય તેમાં વસવા જવું હોય તો | થયા નથી. તે સંગમે છ-છ મહિના એવા એવા ઉપસર્ગ કર્યા તેમાંથી બધા કચરો સાફ કર્યા પછી તેમાં વસાયને ? તે છે જેનું વર્ણન તમે પર્યુષણમાં સાંભળો છો. અંતે તે યથાકી મકાનના કર રાને સાફ કરવા માટે દીવો સળગાવવો પડે ને?| ગયો અને વિચારે છે કે – આ ભગવાન જરાપણ ચલિ થાય પછી કચરો કાઢતાં પહેલાં બધા બારી-બારણા બંધ કરવા પડે તેમ નથી. પછી ભગવાન પાસે જઈને કહે કે- ““હું જાઉં છું. અને ઝાડુ કાઢનાર પણ હોંશિયાર જોઈએ, ખૂણે-ખાંચરેથી | આપ ખુશીથી વિચરો.” તે વખતે ભગવાનને થાય છે કે કચરો સાફ કરે પછી તે ઘર રહેવા લાયક થાય. તેવી રીતે |“ત્રણે જગતના તારક એવા અમારા સહવાસમાં આવતે આ આત્મામાં નવાં કર્મોનો પ્રવાહ ચાલું છે તેને રોકવા માટે | બિચારો સંસારમાં ડૂબી જાય છે.'' આ વિચારથી ભગનની ગુપ્તિ જોઈએ, કેવા કેવા કર્મ શી શી રીતે લાગે તેનું જ્ઞાન | આંખમાં આંસુ આવે છે પણ તેનાં પ્રત્યે પણ જરાય ર્ભાવ જોઈએ અને આત્મામાં પડેલાં જાનાં કર્મોનો કચરો કાઢવા થયો નથી. તે જ ભવમાં મોક્ષે જવાનું નક્કી જ હોવા છતાં, માટે સમ્યફ તપ જોઈએ. આવી રીતે સમ્યજ્ઞાનથી જીવના | જગતના જીવોના કલ્યાણને માટે મોક્ષમાર્ગ સરૂપ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy