SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) . રજી. નં. GRJ ૪૧૫ તા. ૪-૧-૨OOO POPPEDY SPODOPODOPOPODOPODOPOPODODEPODODEPODOPPOPOP POPPEDOPODOPODODDODEPODOPOP POP POPORODOPODOPODA EDODOPADOPORODOSPODADORADO ] a! [ પૂજ્યશ્રી કહેતા હતા કે શ્રી ગુણદર્શી * = * અલT = ***** - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. === **************** ::: **** ***************** ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: *** * ************* . સારા બનાવવા માટે વ્યાખ્યાન છે પણ વાતો કરતાં બનાવવા માટે વ્યાખ્યાન નથી. | દુનિયાનું સુખ અને તેની સામગ્રીની હજી તમારે જરૂર પડવાની. પણ તે બેને જે ભૂંડી માને તે ડાયરો. ન જાતિમાં જન્મે તે જૈન નહિ. પણ ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિ છોડવા જેવા માને તે જૈન ! - વગર ઈચ્છાએ મૂકીને જવું પડે કાં તે આપણને મૂકીને ચાલ્યા જાય તેને મારું માનવું તે મૂર્ખાઈ છે ને? . જીવ મરણથી ન ગભરાય, દુઃખથી ન ગભરાય, ગભરાય તો સુખથી જ ગભરાય તેનું નામ ડહશો ! L ખ કર્મ આપ્યું છે માટે મજેથી ભોગવીએ તેમાં શું વાંધો? આમ જો કહો-માનો છો. તો દુઃખ પણ કર્મ જ આપ્યું છે તેને પણ મજેથી ભોગવો ને? એક મજેથી ભોગવવું છે અને બીજું નથી ભોગવવું તો તેના જેવી નવકૂફી બીજી કઈ? ન્મ તે જ પાપ છે અને મારે મરી જવાનું છે? તેમ નહિ સમજનારા હરામખોર ન થાય તે જ નવાઈ ! | મરવાનો અને દુઃખનો ભય નહિ તેનું નામ આર્ય! જે સંસારને ભગવાન ખરાબ કહે છે તે સંસાર તમને સારો લાગે છે તો પછી તમે ભગવાન પાસે કે ન જાવ છો તેજ પ્રશ્ન છે ? EL પપ કરીએ તો દુર્ગતિ જ મળે. તે જો શ્રદ્ધા થાય તો જગતમાં તપ કરાવનાર કોઈ જમ્યો નથી. કેમ કે શ્રદ્ધા ચવી ચીજ છે કે જંપીને બેઠવા દે નહિ. જે વાત શ્રદ્ધામાં બેસે પછી તો ચિંતા નથી. સારું ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, મોજ-મજા કરવી, અમનચમન કરવા, નાટક-ચેટક દેખવા તે સુખ છે, તેના માટે પૈસો જોઈએ. તે સુખ અને પૈસો જેને ભૂંડા ન લાગે તે બધા ભૂંડા કામ કરે. તેના માટે સારા કામ કરે તો ય ભૂંડા. | કોનું છૂપાવવા જેવું જેની પાસે ન હોય તેનું નામ માર્ગાનુસારી ! 6 સ્મલાએ મરી જવાનું છે માટે સારી રીતે કરાય તેવી રીતે જીવે તેનું નામ માનવજીવન ! £ પસ-ટકા અને તેનાથી મળતાં સુખો ભૂંડા માને, નુકશાનકારક માને, આત્માને રખડાવનાર માને, ઇતિકારક માને તે જીવ ડાડ્યો બને. ::::::::: :: **************************************** :::: ::::::::::::::::::::::::: ********** :::: * ** ::::::::::::::::: * જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી ત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલૈકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy