SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ બાલ વાટિકા : તિ શિશ પ્યારા ભૂલકાઓ.. શ્રાવણ મહિનો આવતાં જ ધર્મી જાગૃત થઈ જાય, સાવધ પઈ જાય, સૂતા હોય તો બેઠા થઈ જાય, બેઠા હોય તો તૈયાર રહેવું પડે છે. તેની સહિ દુર્બુદ્ધિમાં ફેરવાઈ જાય છે. ભોગના કુસંસ્કારો નવી નવી પાપ સામગ્રીઓ ઉભી કરે છે. પાપ કરતો તે આત્મા અનંત કાળ સુધી સંસ।૨માં રખડે ઉભા થઈ જાય, ઉભેલા હોય તો ચાલતા થઈ જાય અને છે. માટે, આવેલી તેજીને આવકારી સાવધ બની તેવી સુંદર ચાલતા હોય તો દોડતા થઈ જાય. આરાધના કરીએ કે સંયમ જીવન જલ્દી હાથમાં અ વી જાય. વિશુદ્ધ કોટિની આરાધના કરતાં કરતાં આત્મકલ્યાણ નિશ્ચિત બનાવીએ. 1 મહાનુભાવો ! તેનું કારણ શું ? ધર્મમાં તેજી આવી છે. તેજીની તક સાંપડી છે. બુદ્ધિમાન વેપારી તેજીની તક આવકારે છે. આંખો મીચીને કંધો કરે છે. દિવસ રાત એક કરે છે. ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવી મબલખ ચિક્કાર પૈસા મેળવે છે. શ્રી જૈન શાસન (અઠવાડિક) મનની નાજૂકતા શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજ્ય છોડીને સંયમના સ્વામી બન્યા. ઉચ્ચ સમિતિ ગુપ્તિના એ પાલક હતા વિશિષ્ટ અભિગ્રહધારી હતા. એકવાર અભિગ્રહ ધારણ કરી સૂર્ય સામે દૃષ્ટિ રાખીને તેઓ ઉભા હતા. આકાશ તરફ હાથ લંબાવતા હતાં. આતાપના લઈ રહ્યા હતા. તે વખતે મન ધર્મ ધ્યાનમાં હતું ? ના, તે તો બાહ્ય અવસ્થામાં રમતું હતું. નન પાપ વિચારોમાં વ્યસ્ત હતું. મન સાતમી નરક તરફ ઝડપથી જઈ રહ્યું હતું. એવી જ કોઈ ક્ષણે મન પાછું ફર્યું મનના માટે પ્રમાદ ખંખેરી, ધર્મારાધનાની મહાનતા સમજીને | અધ્યવસાયો બદલાયા, મન ક્ષપકશ્રેણીએ ચઢયું. પલભરમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવી આત્માને મોક્ષમાં મોકલી દીધા. દીર્ઘદૃષ્ટિ કેળવી જ આરાધના કરવા મથી પડ. ગમ, ધર્મી, ધર્માનુષ્ઠાનોની તકને આવકારે છે સાધનાનો અવસર જાણી લે છે. સાધના કરવામાં મદદરૂપ બનતી આંખો, જીભ, કાન, પગ, હાથ, મન અને શરીર હજી સારા છે. રોગોએ હજી તંબુ તાણ્યા નથી. નાની મોટી તકલીફો શરીરમાં ઉભી થાય છે છતાં પણ શરીર દ્વારા આરાધના થઈ શકે છે. જો તું અવસરે ઘોડો નહિ દોડાવે તો મારે કહેવું પડશે કે તારી મુખતાની કોઈ પરાકાષ્ટા નથી, તારી જડતાની કોઈ સીમા નથી, તારા દુર્ભાગ્યનું કોઈ વર્ણન થાય તેમ નથી, તારી દયાનીય દશાનો કોઈ અંત નથી. આ નુકશાની ભયંકર છે તેની ભરપાઈ કરતાં નવને જે પાણી ઉતરશે. આ શું ચોખાનો દાણો ? ના ના તે તો નંદલિયા મસ્ત્યસ છે. કેટલું નાનું શરીર, અંતર્મુહૂર્તનું આયુષ્ય રહે મસમોટા મછવાના આંખની પાપણ ઉપર અને વિચારોના તગો ધોર હિંસાના ન કોઈ માછલાને પકડી શકે કે ન કોઈ માછલાને મારી શકે છતાં મનના વિચારો મારી નાખવાના અલ્પ આયુષ્ય ધંધાની તેજી વખતે જે મોજશોખમાં વ્યસ્ત રહેનારો બહુ | વચ્ચેય એનું મન એને ધકેલી જાય છે સાતમી નકરે. બહુ તો પિત્ત ગુમાવે છે પણ આરાધનાની તે વખતે જૈ આત્મા પ્રસાદમાં વ્યસ્ત રહે, શરીરની આળ પંપાળમાં સમય પસાર કરે મનને પાંચેય વિષયોના સુખોમાં બહલાવે, ગર્વના શિખરે પહોંચવા માટે વલખા મારે, પાંચેય ઈન્દ્રિયનો ભોગવટો જરાય ઓછો ન થાય તેની સતત કાળજી રાખે તો તેને કર્મસ । દુર્ગતિમાં ધકેલી દે છે. તેને દુ:ખો ભોગવવા માટે ધુમ્ દુર્બુધિ દુષ્કૃતોની જનની છે. વસુ..
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy