________________
વર્ષ-૧૨ ૦ અંક ૧૪ થી ૧૭૦ તા. ૪-૧-૨૦૦૦
T૧૦.
નિડરતાથી યાયાલયમાં ગુરૂજી જાબાની પ્રસારે, | ઉપાધ્યાય” એકાણુ રાધનપુ રીએ, જિન આજ્ઞા , શાસ્ત્ર સહારે, સત્ત્વ ફોરવતા ભારે;
સુરીપદ” બાણ માં મુંબઈએ... ૧૯ ન્યાય આવ્યો ગુરૂવ૨ વહારે, જિન શાસનના બન્યા સુકાની રામચંદ્રસુરિ પ્યા;
શાસન ગાજે જય જયકારે... ૫૪ | ધર્મરક્ષા ને પ્રભાવનાના, કાર્યો કર્યા જેણે ન્યા; દાદાગુરૂએ શિષ્ય-પ્રશિષ્યને, સુરત ખંભાત બોલાયા; રોપ્યા બાલ દિક્ષાના કયારા, I શાસન કેરો ધ્વજ લહેરાવતાં, નગર માંહી પધરાયા; શો ભે શાસન જયજયકા૨ા... 1
ભવ્ય સન્માન આદેશ અપાયા, ઓગણી નેવું એ રાજનગરમાં, મુનિ સંમેલન થી રે;
સંઘને આનંદ ઉર ઉભરાયા. .. ૫૫ | સર્વે પૂજ્યોને વિનંતી કરીને, જૈન પુરીએ બોલ રે; વળી ખંભાત કાન્તિવિજયની દિક્ષા પ્રકરણ જાગ્યું; ગામો ગામથી પૂજ્યો આવે, I એહ કેસ રસદાલતે ચાલતાં ગુરૂવર સત્ય દેખાયું; પ્રશ્ન ઉકે લતાં આનંદ પાવે... ૧
કસ્તુ ૨- અમ૨નું ખમી૨ પ્રકાશ્ય ; | સિદ્ધિ-દાન-લબ્ધિ-પ્રેમ સૂરી સાથે, ત્રણસો પૂજ્યો પધાર્યા;
તો ફા ના અંતે સઘળું નાડ્યું... ૫૬ | શાસ્ત્રની ચર્ચા કરવા પન્યાસ, રામવિજયજી ઠામ, બાલદિક્ષાનો કાયદો આવતાં, દીક્ષા દુર્લભ થાતી; વડીલોની આજ્ઞાથી એ નિમાયા, સુધારકોનું જોર વધ્યું પણ, દુર્બળ નહીં ગુરૂછાતી; સુકાની સમુદાયે અપનાયા... ૨
ધર્મ : હાની ફ૨જ જણાતી , | સૂરીસમ્રાટ ને ધૂરંધરો સાથે, શાસ્ત્રીય વાતો કરના;
ગુરુવ ૨ પાછળ જનતા જાતી... ૫૭ | પ્રત્યેક જણની દલીલો સામે, છણાવટ એકલા કરે; ઓગણીશીર રાજનગરમાં “દિક્ષાબીલ' વિરોધ જગાડયો; વિનયતા ગુણને એ ધરતા, મુંબઈ, વડોદરા, કચ્છ, સૌરાષ્ટ્ર, અનુપમ ડંકો વગાડયો; શાસ્ત્રી આશાએ ઉત્ત૨ દેતાં . .. ૩
શાસ ન ૫ શ્યો દય ફેલાયો , | પર્વ આરાધના તિથિ નિર્ણયનો, મતભેદ વર્ષોથી ચાલે,
દિક્ષ માર્ગ સુલભ બનાયો... ૫૮ | શાસ્ત્રી સત્ય સમજાવે ગુજી, તોય ઉકેલ ના આવે, સંઘ જનો રૂ ગુણને નિહાળી, ગુસ્તા આપવા કગરે; સંઘ સત્ય શોધ દૃઢાગ્રહ રાખે, ' પંન્યાસ પદવી ઓગણીસત્યાશી, અલબેલી મુંબઈ નગરે;
તો ઝટ સત્ય પ્રકાશીત થાવે... ૪
ભગવાન શા માટે ?
પાક
ગ
ss associaaa
એક કંકોત્રી વાંચી તે દેરાસર- ઉપાશ્રયના ભૂમિ પૂજનની હતી. પરંતુ તેમાં મણિભદ્ર ઘંટાકર્ણ નાગડા પદમાવતી પણ મુકાશે તે પણ ૪૧-૫૧ ઈચના. આ એક ઘેલછા છે સૌ જાણે છે કે દેવ દેવીને માનનારા પ્રજી છે કરતાં આ દેવ દેવીઓની પૂજા આરતી વિ.માં વધુ રસ લે છે અને તે વખતે પ્રભુજીની અવગણના જ થાય છે તો દેવ દેવીઓ લાવવા જ હોય તો પ્રભુજીનું અપમાન કરવા પ્રભુજીને ન લાવો. વળી મૂલનાયકની યક્ષ યણિી સિવાય જિન મંદિરમાં બીજા દેવ દેવી મુકવા તે પ્રભુજી અને તેમના શાસન દેવ દેવીનું અપમાન છે. દેવ દેવી પણ પ્રભુજીની ગાદીમાં સમાય તેવડા હોય પણ ૪૧-૫૧ ઈચના ન હોય.