SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (lin૦૪ | શ્રી જૈન શાસન (અઠવાડિક). I શૌર્યતાપૂર્ણ વાતો જ અહીં થઈ શકે. (સ્વજનોના | તેઓએ કહયું- વત્સ ! આજે પણ હૃદર માં તારા તરફ મોમાં તણાયેલાઓ સંગ્રામ ખેડી ના શકે) આંખ સામે | એટલું જ વાત્સલ્ય રહેલું છે. પરંતુ તે તીર ! અત્યંત ગુરૂ પિતામહ-સ્વજનો ને બંધુજનો છે. ભૂતકાળનું તેમનું | ભક્તિપૂર્વક કૌરવોએ અમને ગ્રહણ કર્યા છે કે જેથી તેનો ત્યાગ વાલ્ય આજ આયુધો ધારણ કરીને તેમણે નામશેષ કરી કરી શકીએ તેમ નથી. અમારા વડે કૌરવો તરફ કાયાનો વેપાર નામ છે. સ્વજનો જ જ્યારે શસ્ત્રો ઉગામીને પોતાના પુત્રો | કરી નંખાયો છે. અમે અમારા શરીરના સોદાગર બનીને સા સંગ્રામ ખેડવા આવ્યા હોય ત્યારે તેમની સામે પ્રહાર કૌરવોની ભક્તિને અમારા શરીરો ધરી દીધા છે. જે શરીરનો કરી એ ક્ષાત્રધર્મ છે, પાર્થ ! અહીં ભૂતકાળના વાત્સલ્યના | સોદો અમારા પ્રાણ લીધા વિના રહેવાનો નથી. વત્સ ! વળમણોને વિસરી જવા પડે છે, અન ! જે સ્વજનોને પુત્રો યુધ્ધમાં ચોકકસ તારો જ વિજય છે તેમાં કોઈ સંશય નથી કેમ સામે શસ્ત્રો સજ્જ કરતાં શરમ ના નડી તેને સ્વજનો ગણીને, કે જેના સૈન્યના મોખરે ધર્મ અને ન્યાય નામન બે દુર્ધર-દુર્જય સંગમ છોડી દેવો તે પુત્રોની કાયરતા છે. યોધ્ધા રડ્યા છે સદા તેનો જ વિજય થતો આવ્યો છે.' બંધુઓ ત્યાં સુધી જ બંધુઓ છે જ્યાં સુધી પરાભવ આ રીતે ગુરૂવર તથા પિતામહના આશીર્વાદ લઈને પડતા નથી. પરાભવ પમાડનારા બંધુઓનો તો બાહુબળધરે સાક્ષાત્ વિજયની વરમાળા પહેરીને આવ્યા હોય તેમ ધર્મપુત્ર શીર્ષ છેદ કરી નાંખવાના હોય. ત્યાંથી પાછા ફરીને ફરી પાછા પોતાના રથમાં રથારૂઢ બન્યા. | શત્રુને સાથ આપનારા તે સ્વજનો પણ જીવવાને લાયક | અને સંગ્રામ શરૂ થયો. નથી પાર્થ ! (ધર્મના ભોગે ભક્તિ માટે શરીરના સોદા કદિ કરશો વિશ્વના એક શ્રેષ્ઠ ધનુષધર જેવો તું જેના ભાઈ હોય | મા. જ્યાં રહીને ખાધેલું લુણ સત્યની રક્ષા માટે અવાજ કરતા | તે 1ઈઓના હાથમાંથી દુશ્મનો સામ્રાજ્યને આચંકી જાય | ગળાને ઘોંટી નાંખે એવા લૂણની શરમ ભરવી એ શરમજનક અનતું જોતો રહેતો તે પણ તારા જેવા માટે શરમ છે. તેથી | છે. લૂણ શરમ એવી ના ભરાય, જે શરમ સત્યનો સાથ કરવા પાથ! દયા તજી દે. ધનુષ ધારણ કર. બાણો ચડાવ અને જતાં ખચકાવી દે.) પૃથિનું સામ્રાજ્ય ભ્રાતૃચરણે ભેટ ધરી દે. IT અને સ્વજનોનો અંત તો તેમના કર્મો જ કરવાના છે. (જો...જો..હસતા નહીં) તાતેમાં માત્ર નિમિત્ત બનવાનું છે. નિરપરાધીનો વધ પાપ માયથાય છે. પણ શત્રુના ધરનારા અપરાધીને તો હણવા જ મગન : બેટા, તું નાપાસ કેમ થયો? રહ. તેથી પાર્થ! ધનુષ ધારણ કર. અન્યથા તારા દેખતા જ રાજુ : મારી બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને કંઈ જ આવડતું શત્રુનો તારા ભાઈઓને હણી નાંખશે.” ન હતું. ! LI શ્રીકૃષ્ણની આ રાજનૈતિક વાતથી અર્જુન બેઠો થયો. ******* ધીરે ધીરે કાર્યુકને (ધનુષને) હાથમાં ધારણ કરવા લાગ્યો. પત્ની : એવી કઈ વસ્તુ છે કે પુરુષોને ગમે છે પણ અને બન્ને પક્ષે યુધ્ધારંભના શંખો ફૂંકાવા લાગ્યા. સ્ત્રીઓને ગમતી નથી? Tબન્ને પક્ષના સૈન્યો શર સંધાન કરીને બાણો ચલાવે ત્યાં પતિ : મૌન : જ સમયમાં ઉતરી જઈને ધર્મપુત્ર યુધિષ્ઠિર પગેથી ચાલીને ** * શત્રુક્ષ તરફ ચાલવા માંડયા. (આથી સૌને આશ્ચર્ય થયું) ટિક : હાથીની જેમ શક્તિશાળી બનવા કયો ખોરાક 1 યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહ, કપાચાર્ય તથા દ્રોણાચાર્યને લેવો જોઈએ ? ડોકટરે કહયું. ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ત્યારે તે દરેકે “વિજયી ભવ'' ટિક : ડોકટર સાહેબ પશુ આહાર.. આ જ આશીર્વાદ આપ્યા. પણ ધર્મપુત્રના તેજ સામે તેઓ અધ ના પક્ષે હોવાથી લજ્જાથી નીચું જોઈ ગયા. (ગુજરાત સમાચાર)
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy