SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક ૧૪ થી ૧૭૦ તા. ૪-૧-૨000 ૧૦૩ મહાભારતનાં પ્રસંગો -શ્રી રાજુભાઈ પંડિત -- ભક્તિ સાટે સત્યના સોદા કરશો મા - 1. (પકરણ-૬૦) આ શલ્ય, પેલો જયદ્રથ, અહીં ભૂરિશ્રવા, દૂર દૂ દેખાય છે તે ભગદત્ત અને આ બીજા બધાં મહાબા . કુરૂક્ષેત્રના સમરાંગણમાં પાંડવો અને કૌરવો સૈન્ય | ધરણીધરો છે, પાર્થ : સજ્જ થઈને સામસામે આવી ઉભા ત્યારે બન્ને પક્ષને સંમત યુધ્ધનો એવો નિયમ કરવામાં આવ્યો કે (૧) કોઈએ [ આ પ્રચંડ વીર્યવાન શત્રુઓ જયદીપ તરફ આગને યુધ્ધભૂમિ સિવાય અન્ય સ્થળે શિબિરાદિમાં પ્રહાર ન કરવો. વધી રહેલા યુધિષ્ઠિરને માટે વિકરાળ સમુદ્રો છે. જે સમુદ્ર ઉપર તારા ગાંડીવ ધનુષની નૌકાથી પસાર થતાં થત (૨) શસ્ત્ર વગરના ઉપર તથા સ્ત્રી ઉપર પ્રહાર ન કરવો. જયધીપની પ્રાપ્તિ થવાની છે.' ત્યાર પછે પ્રૌઢ રથ ઉપર આરૂઢ થયેલા ભીમ તથા | પાર્થ સારથિ શ્રીકૃષ્ણની વાત સાંભળતાં જ હાથમાં દિ અને ધૃષ્ટદ્યુમ્નનું રક્ષા કવચ બનીને તેનું રક્ષણ થાય તે રીતે પણછ ચડાવીને સજ્જ કરેલા પ્રચંડ ગાંડીવ ધનુષને તા. ગોઠવાઈને તેના પતિ દૃષ્ટદ્યુમ્નને મોખરે કરીને આગળ દઈને અને રથમાં બેસી ગયો. આવ્યા. અને બોલ્યો - ગોવિન્દ ! આ નજર સામે શત્રુ પર તિ શત્ર સૈન્યની ઉડી રહેલી સેંકડો પતાકાઓ જોઈને અને સારથિ કૃ ણ મુરારિને શત્રુની ઓળખ આપવા કહ્યું. ઉભા રહેલા ગુરૂ-સંબંધિ અને બંધુઓને હણવા મારૂ મન હેજ પણ માનતું નથી. જે રાજ્ય, જે લક્ષ્મી અને જે પુરૂષા A ત્યારે એક એક શત્ર સૈન્યને જોઈને શ્રીકૃષ્ણ કહેવા | સ્વજનો-ગુરૂજનો અને બન્દુઓના મોતથી ખરડાયેલી હોય છે માંડયું કે- “ “પેલા તાડવૃક્ષના ચિન્હની ધજાવાળા, સફેદ |રાજ્ય, લક્ષ્મી કે પુરૂષાર્થ શા કામના વાસુદેવ !? ઘોડાના રથમાં છે તે રણભૂમિના કાળ જેવા ભીષ્મ પિતામહ છે. શત્રુનો સમૂળગો સંહાર એકલા જ કરી નાંખે છે.' જેમના ખોળાના કયારામાં વાત્સલ્યના પાણીથી સિંચાયેલું મારૂ શરીર રૂપી વૃક્ષ વૃદ્ધિ પામ્યું તે ભીખ છે આ કળશની ધજાવાળા લાલ અશ્વના રથમાં આરૂઢ | પિતામહના તે ખોળા (ખોળીયા) સુધી મારા બાણો શી રી | થયેલા યુધ્ધક્ષેત્રમ બેજોડ ધનુર્ધર ગુરૂ દ્રોણાચાર્ય છે.” પડી શકે? તે પિતામહની સામે શું મારે આયુધો ઉંચકવાના અને આ તરફ કમંડલની ધજાવાળા પીળા અશ્વના | વાત્સલ્ય ભૂત સામ માર વરના બાણથારા આકવાના ! રથમાં સાક્ષાત ધનુર્વેદ જેવા કૃપાચાર્ય છે. ધનુર્વિદ્યાનો જે આમ્નાય પોતાના સગાપુ આ દેખાય છે તે સર્પની ધજાવાળા લીલા અશ્વના અશ્વત્થામાને ન આપ્યો અને વાત્સલ્યથી મને આપ્યો, એ રથમાં રહેલો દુર્યોધન છે, પાર્થ ! કે જૈને પૃથ્વીને ભોગવતો સંગ્રામમાં તે વિદ્યાદાતા ગુરૂદ્રોણની સામે આ અર્જાને શસ્ત્ર જોઈને તારા બાહુઓ પીડા પામ્યા છે. | ઉગામશે? ના વાસુદેવ ના. એ નહિ બની શકે. આ જો મત્યજાળની ધજાવાળા પીળા અશ્વના રથમાં અને આ બંધુઓ અત્યંત અપકારી હોવા છતાં બંધુએ તિ દુઃશાસન છે કે જેના ભયથી શત્રુઓ માછલાની જેમ ફફડતા |તો બંધુઓ જ છે, નાથ ! આ બંધુઓ સામે શર સંધાન કરતી રહયા છે. મારૂ ગાંડીવ ધનુષ શરમાય છે વાસુદેવ ! (સંગ્રામથી માં | પાછો વાળો)'' અને આ પલો સિંહપૂચ્છની ધજાવાળો રકત અશ્વના રથમાં આરૂઢ થયેલો ગુરૂદ્રોણપુત્ર અશ્વત્થામા છે કોઈથી કદિ અજનની અચાનક હૃદયપલ્ટાની વાતોથી વિસ્મય છે ડર્યો નથી. સાથે શ્રીકૃષ્ણ કહયું- પાર્થ ! આ સંગ્રામ છે. ક્ષાત્રધર્મની
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy