SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારામની. પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પઝા જેના તંત્રી : श्रीमहावीर जन आराधना જાવા (Tઘાનn૨) ૧ પ્રિમચંદ મેઘજી ગઢk ) . ભરત મુદનભાઈ રાજપર) મેનકુમાર મનસુમન (રાજકોટ) પાનાં પની ાના) (અઠવાડિક) - વર્ષ : ૧ ૨ ) ૨૦૫ ૬ માગસર વદ ૧૩ મંગળવાર તા. ૪- ૧- ૨OOO (અંક : ૧૧/૧૭ વાર્ષિક રૂા. પ0 આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦ એકતા કે અંધશ્રદ્ધા છે તથા જૈન શાસન એ જિન આજ્ઞાને આધીન છે જ્યાં જિન| - સ્થા. ની સંવત્સરી થાય એટલે તપગચ્છમાળા આજ્ઞા ન હોય ત્યાં જૈન શાસન નહિ. પાંચમની સંવત્સરી કરીને સ્થાનકવાસી સાથે સકતા | ગઈ રાવત્સરી વખતે જેમને ઉદય તિથિની આરાધના સંવત્સરીની થાય તે ભ્રમ છે. ઉદય ચોથની સંવતરીના કરી ન હતીતેમણે અનેક માર્ગો શોધવાનો પ્રયત્ન કર્યો. દ્રોહમાંથી આ વાત બહાર આવી છે એટલે પામની પરંતુ પોત પોતાના વડિલો, પૂર્વજો અને શાસ્ત્રો, શાસ્ત્ર સંવત્સરી થાય તો સ્થા. ની ૩૦ થી ઓછી ઘડી વાળી પાંચમમાં આગલે દિવસે સંવત્સરી થાય અને આપણે માછલે પાઠો તેનું સમર્થન કરનારાઓને પણ આ વિચારો ન આવ્યા આવ્યા તો ઉમણે સત્તા હતી તેમણે ફેંકી દીધા અને જો કંકી | દિવસે સંવત્સરી થાય. શકવા સમર ન હતા તેમણે દુ:ખાતા હૈયા પોતાનું તથા બીજા ન જાણે તે સમજ્યા પણ એકતાની મહત્તા વડિલોનું, પૂર્વજોનું અને શાસ્ત્રના વચનને ઉવેખવાના દુઃખ| આંકનારાની પણ આટલી ટૂંકી બુદ્ધિ છે એકતાની અંધશ્રદ્ધા છે? સાથે ખોટું કર્યું પરંતુ તેમાં વળી એકતાનો વિષય લાવીને - કલકત્તાના સૂર્યોદયને નામે વિતંડા પાંચમની પણ સંવત્સરી કરવાની પણ વાતો કરી. કલકત્તાના સૂર્યોદયને આગળ કરીને મંગળકારની કોઈ સમાધાનની વાતોમાં પાંચમની સંવત્સરી થાય | સંવત્સરી ચગાવનાર પણ તિથિ કે સંવત્સરીની આરાનાના દશ તો સ્થાનકવાસીએ પણ પ્રતિક્રમણ તે દિવસે થાય તેમ ઉમેર્યું. | હેતને ઓળખનારા નથી. પરંતુ તેમની અજ્ઞાનતા તો એ છે કે જાણ્યા વિના | વિશ્વમાં ગ્રિન્વિચમાં રાત્રે ૧૨ વાગ્યા પછી ૧ એકતાની વાતમાં આવી ગેરસમજ લખે છે. તપાગચ્છના વાગ્યાની શરૂઆત થાય છે. ભારતમાં અલ્હાબાદના બપોરના સંપને તોડી તે એકતામાં વળી સ્થાનકવાસીને જોડી આવી , ૧૨ વાગ્યે ત્યારે ભારતમાં બાર વાગ્યા ગણાય છે. અમુક વાતો કરવી તે નર્યો ભ્રમ છે. વર્ષો પહેલા લોકલ ટાઈમ અને સ્ટાન્ડર્ડ ટાઈમનો તહેવાર સ્થા, કવાસી સાંજના પ્રતિક્રમણ સમયની તિથિ માને છે હતો તે હવે નથી. છે આપણે સવારના સૂર્યોદયની એટલે પચ્ચક્ખાણની તિથિ | શ્રી જૈન શાસનમાં પહેલાં જૈન ટીપ્પણ હતું તે વિચ્છેદ માનીએ છી એ તેથી ભેદ થયા વગર ન રહે. સૂર્યોદય વખતે | થઈ ગયું છે વિ. સં. ૧૪૪૭ની સાલના ગ્રંથમાં પ્રત્યક્ષ અને જે તિથિ હોય તે દિવસે તપાગચ્છમાં તે તિથિ ગણાય. અને | લોકવ્યવહારથી જૈન ટીપ્પણ સ્પષ્ટ બતાવતાં લૌકિક સ્થાનકવાસીનાં ૩૦ ઘડીથી વધારે તિથિ હોય તો તે દિવસે | ટીપ્પણાનું સ્વીકાર થયો તેમ લખેલું છે તેથી તે પૂર્વે ગમે ત્યારે સર્યોદયવાળી તિથિ-તિથિ ગણાય અને તપગચ્છ અને | જૈન ટીપ્પણ વિચ્છેદ થયું છે તે નકકી છે અને છેલ્લે સ્થાનકવાસાએ એક દિવસે સંવત્સરી પ્રતિક્રમણ થાય. જો તે | જોધપુરીય ચંડાશચંડ પંચાંગ જૈન સંઘમાં સ્વીકારો મ હતું. દિવસે તિધિ ૩૦ થી ઓછી ઘડીની હોય તો આગલે દિવસે | ૨૦૧૪માં જૈન સંઘે જન્મભૂમિ પંચાંગનો સ્વીકાર કર્યો અને
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy