SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) A ની - - - CH 6 ( C. રથ છે સાદા હાજર - શ્રીપાલચરિત્રમાં વાત આવે છે કે, શ્રીમતી તેવી સંભાવના પૂછે છે. તરત જ સમાધાન કરતાં કહે રૂપસરીએ, પોતાની પુત્રી મયણાને કોઢીયાના બદલે | છે કે, ના...ના... મયણાને વિષે આવી સંભાવના બીજા દેવકુમાર જેવા નરરત્ન સાથે જોઈ ત્યારે જે પણ અઘટિત છે. આઘાત લાગ્યો અને મયણાસુંદરીએ જે - આ પ્રસંગ પણ આંખ ખોલનારો છે. ધર્માત્માના ખૂલાસ-સ્પષ્ટતા કરી તેના દુ:ખને દૂર કર્યું તે વાતની | જીવન વ્યવહારો કેવા સુંદર ઉત્તમ અને કુટુંબીજનોના બધાને ખબર છે પરન્તુ મયણાના ખૂલાસા પછી, પ્રેમને જીતનારા અને ધર્મને સાચવનારા હો રે છે તેનું તેમની સાસુ અને શ્રીપાલરાજાની માતા શ્રીમતી | દિગ્દર્શન કરાવે છે. કમલમમાં દેવીએ જે વાત રૂપસુંદરીને કહી કે- ““હે સુંદરી તું મનમાં ખેદ ધારણ ન કર. તારી પુત્રીના પ્રતાપે જ મારો પુત્ર આવી ઉત્તમ અવસ્થાને પામ્યો - શ્રીપાલના વિદેશ પ્રવાસને વર્ષ થઈ ગયું. તેઓ Iછે. તું ! ધન્યવાદને પાત્ર છે, જેની કુક્ષિમાં અનુપમ | જ ઉર્જયિની નગરીને ઘેરો ઘાલીને રડ્યા . ત્યારે શીલના પ્રભાવે આવું ચિંતામણિ જેવું સ્ત્રી રત્ન A ઉત્પન્ન થયું છે.' કમલપ્રભાદેવી-મયણાને પૂછે છે કે પુત્રના કોઈ | સમાચાર નથી. શું થશે ! મયણા કહે છે કે- માતાજી ! "એક સાસુ, પોતાની પુત્રધૂ માટે તેની માતા | ચિંતા ન કરો. શ્રી નવપદના પ્રભાવે બધું જ સારું થશે. આગળ શું શું કહે છે- વર્તમાનમાં સાસુ-વહુની આજે સાયંકાલની પૂજા કરતાં મારા હૈયામાં જે અપૂર્વ વચ્ચેનો વ્યવહાર કેવો છે. ખરેખર જો આ પ્રસંગનો આનંદ આવ્યો છે તેથી કહું છું કે “આર્યપુત્ર' અ વ્યા જ વિચાર પરવામાં આવે અને તેનો અમલ કરવામાં સમજો.” ત્યારે કમલપ્રભાદેવી કહે છે – તારી જીભ આવે તો વર્તમાનની જે વિષમ પરિસ્થિતિ પેદા થઈ પણ અમૃત વર્ષા સમાન સુંદર વાણીને બોલનાર છે.'' છે, સાસુ-વહુના સંબંધોમાં જે ઓટ આવી છે. | સાસુ-વહુવચ્ચે જે સરસ્વતીનું આદાન-પ્રદાન થાય છે તેથી ખુદ સરસ્વતી પણ શરમાય અને લખતા લેખિની - આ ત્રણે પ્રસંગો જો બરાબર સમજાક તો | પણ લાજે છે, કડવાશ અને કટુતા દેખાય છે તે દૂર થઈ વર્તમાનમાંય સંવાદિતા સર્જાય. ચરિત્રગ્રંથમાં જાય. અા પ્રસંગોનો પરમાર્થ સમજાઈ જાય તો ધર્માત્માના જીવન વ્યવહારો કેવા સંવાદી, સુમધુર શ્રાવકના ૧રો નંદનવન જેવા બની જાય. સાસુ અને અને પ્રેમાળ હોય છે. આપણને પણ તેવા બન વાની વહુ વચ્ચે સગી મા દીકરી કરતાં ય મધુર સંબંધો બની મૂક પ્રેરણા કરે છે. બે વાર વાંચનારા-સાંભળનારા જો જાય. ધર્મ ધરનાં ખીલી ઉઠે. આ સમજી જાય તો કેવું સુંદર ધર્મમય વાતાવરણ ગુંજતું-ગાજતું થઈ જાય !!! - શ્રીપલ સસરાના નામની ઓળખાણથી વિલક્ષા થઈ ઘરે પાછા આવ્યા છે અને તેમની માતાએ ધર્મેન્દ્ર : અશોક આજેનું અખબાર કયાં ' ઉદાસીનતા કારણમાં તારી પત્ની સાથે કાંઈ અશોક : યાર ધર્મેન્દ્ર એ તો હું ગઈકાલ નો અણબનાવ કે ઝઘડો થયો છે તેણીએ અપમાન કર્યું છે કે ગોતી રહ્યો ??? હક રાહત કામ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy