________________
૧૧૧૨ :
ૐ શ્રી જૈનશાસન (અઠવાડિક)
ના સુનિર્ધાર કરી, પાદરાની ભૂમિને રામરામ કરી, વડોદરામાં બિરાજમાન પુ. પ. શ્રી દાન વિ. ગણિ.ના ચરણમાં આવી પહેાંચ્યા અને ગમે તે ભેગે મને મુકિતનુ` મ`ગલ દન કરાવનારી દીક્ષા આપાની માંગણી કરી, રત્નપારખુ ઝવેરી તે આના પરિચિત હતા તેથી મ'ગલ મુત્ત ફરમાવી, કાઠારી કુટુંબની સહાય લેવરાવી આમને જંબુસરમાં મિરાજમાન વચનસિદ્ધપૂ. પાઠક પ્રવર શ્રી વીરવિજયજી મહારાજા પાસે રાતારાત માકલ્યા. કાઇ ઓળખીતું પારખી ન જાય માટે ગાડીમાં પાટીયા નીચે પાદરા ગામને પસાર કર્યું'. રાતના જ બૂસર પહોંચ્યા. પત્ર આપ્યા. પૂ. ઉપા. મ. સવારના જંબુસરથી વિહા: લંબાવી આમેઇ ગયા. ત્યાં દૂરના પરિચિત બહેને ઓળખ્યા પણ હાજરજવાબીથી તેને સાષી, પણ પૂ. ઉપાધ્યાયજી મ. ગહન વિચારમાં પડયા કે શું કરવું ! મુહૂત્તની તે હવે મ ગલ ઘડીમા ગણાઈ રહી છે, ગણત્રીના કલાક બાકી છે. ત્રિભુવન પશુ વહેમાયા કે-થ્રુ ક્રુત્ત હ નહિ મળે ? સિદ્ધિ સાતતાલી આપી હાથમાંથી સરી જશે ?
ત્યારે પૂ. મુનિરાજ શ્રી મ`ગલ વિજયજી મ. મંગલવાણી ઉચ્ચારી કે-હે ભગવંત ! આપની અનુજ્ઞા હોય તેા અહી થી કાલે ગધાર જઇને ફરમાવેલ મુહૂત્ત આનું કામ પતાવી આવીએ' તેથી સૌના હૈયે ટાઢક વળી અને ત્રિભુવનના અંગે ંગમાં જે આન' વ્યાપ્યા હશે તેની કલ્પના વિએની શિકત બહાર જ હશે‘મુકિના મુકત ગાનને અનુભવ સંસારના રોદણા રેાનારાને સ્વપ્ને પણ કયાંથી થાય ?
બીજે દિવસે વચનસિદ્ધ મહામહે।પાધ્યાયના આશીર્વાદ મેળવી પૂ. મુનિરાજ શ્રી મ'ગલવિજયજી મ. આદિ એ મુનિ ભગવંતા અને ત્રિભુવન વિહાર કરીને જગગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહરાજના ચરણારિવાથી ચારે દિશાઓમાં યશકલગીને પામેલુ અને સમયની અતિમાં માત્ર અવશેષ રૂપે રહેલા ગધાર ખંદરે સૌ પહેોંચ્યા,
દીક્ષાની મ"ગલ ક્રિયા શરૂ થઇ. દરિયાઇ સુસવાટા સાથેને ઝંઝાવાતી પવન સામે પણ સૂત્ર ભૂઝ થતા દિપક અણુનમ ઝી'ક ઝીલી રહ્યો હતા. તે જોઇને દીક્ષાદાતા ધૃ મુનિરાજ શ્રી મૉંગલ વિજયજી મહારાજે મ`ગલવાણી ઉચ્ચારી કે- આના જીવનમાં ઘણા ઝંઝાવાત ને સંઘર્ષો આવશે પણ બધાના મકકમતાથી સામના કરી પાર ઉતરશે.? આ આ વાણીના અનુભવ તેઓશ્રીજીના જીવનમાં સૌને થયું કે-'ઝંઝાવાતમાં જન્મ્યા, ઝ ઝાવાતમાં ઉછર્યાં, અઝવાતાની ઝડીએ વચ્ચે પણ અડીખમ રહીને શાસ્ત્રના મા અણુનમ-અચ-અપ
રાજેય રાખ્યું.'
ઝંઝાવાતે વીર ઝઝુમે એકીલેા રે લેાલ, ડગે મેરુ ન ડગે ટેકીલા રે તાલ,
એવા ગુરુ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી વાયે લાલ
પણ સમયસર ન આવી શકયે: તા દીા
તે વખતે સુ`ડન માટે હજામ