SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) જવાબીથી પ્રભાવિત થયેલા જજ સાહેબે પણ સટીફીકેટ આપ્યું કે-આ ડિક ખરેખર સાધુ થવા માટે જ સર્જાયેલે છે. ખરેખર ધર્માત્મા શ્રાવક તે વિચારે કે-મારા ઘરમાં કોઈને પણ વિરાગ ન થાય, સાધુ થવાનું મન ન થાય તે મારું ઘર શમશાનભૂમિ છે. મારા ઘરમાં કેઈ ચેતન નથી વસતા પણ બધાં મડદાં વસે છે. - ૦ રતનબાએ જે અમૃતપાન કરાયેલ કે, આ જન્મમાં દીક્ષા જ લેવા જેવી. પ્રિક્ષા તે દેવોને પણ દુર્લભ છે. પણ મારા જીવતાં નહિ. તે વાત પુત્ર પ્રેમને મેહની હતી. ત્રિભુવને પણ નકકી કરેલ કે-આની તે વાત સાચી છે. પણ પૂ મુ. શ્રી દાનવિજયજી મ., પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. ના સત્સંગના મેગે જાણ્યું કે- કે શું પહેલું મરે તે નકકી ખબર છે ? તેથી ઉપકારી એવા રતનબાને પણ અવસર પામીને ત્રિભુવને વિનયપૂર્વક કહ્યું કેઆપણા બેમાંથી કેણ પહેલું મરે તે ખબર છે ? કદાચ હું ય વહેલે જાઉં તે દીક્ષા વિના રહી જાવું ને ? માટે મને સંયમ માર્ગે જવાની અનુમતિ દ્યો ! • ધર્માભિમુખ બનેલા આત્માને ધર્મ વિના ચેન જ ન પડે ધમ એજ પ્રાણુ લાગે, આધાર લાગે. આ આત્મા ભગવાનની આજ્ઞા શું તે પણ ન જાણે તે હરગીજ ન બને. વયે બાલ પણ બુદ્ધિએ પાકટ વયના ભલભલાને પણ ભૂ પીવડાવે તેવા આ ત્રિભુવન ગામમાં પણ સૌને આદરણીય-સન્માનીય બન્યા. તેઓ ધર્મના રંગથી પૂર્ણ રંગાયા પછી ઘરને જેલ માની, ઉપાશ્રયને મહેલ માની આખો દિવસ ઉપાશ્રયમાં જ રહેતા, રાત્રિના પણ ત્યાં જ શયનાદિ કરતા અને આરાધનામાં મસ્ત બનતા, ગામમાં આવતા સાધુ મહારાજાદિની સેવા-ભકિત કરવા પૂર્વક પિતાના ચારિત્ર મેહનીય કમને ક્ષીણ કરી રહ્યા હતા, ત્યાંના સ્થાનિક ભંડારમાં જેટલા ગુજરાતી ભાષાના ધાર્મિક પુસ્તક હતા તે બધા કુશાગ્ર બુધિનિશાન આ બાળક વાંચી લીધા હતા. પિતાની મતિ અતિ પરિ. કમિત કરી હતી. એકવાર એક આચાર્ય–જેમનું તે પ્રદેશમાં સ્થાનમાન પણ હતું. તેમણે કહ્યું કેમારી દીક્ષા લઈશ તે આ સ્થાનને (તૃતીય પદને) ઝટ પામી શકીશ. - લઘુ વયના બાળકે તુરત જ ચપડાવી કે-મારે કલ્યાણ કયાં કરવું તે મારી રીતે જાણું છું આપની પાસે કલ્યાણ તો ન જ થાય. “મુખં કુરુ બંને સમજી ગયા. પેલા આચાર્યું પણ મૌનને આશ્રય લીધે. એકવાર ઉપાશ્રયમાં નહિ ઉતરવા લાયક એવા સાધુઓને આમ ઉતારે આવે,
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy