________________
૧૧૧૦ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
જવાબીથી પ્રભાવિત થયેલા જજ સાહેબે પણ સટીફીકેટ આપ્યું કે-આ ડિક ખરેખર સાધુ થવા માટે જ સર્જાયેલે છે.
ખરેખર ધર્માત્મા શ્રાવક તે વિચારે કે-મારા ઘરમાં કોઈને પણ વિરાગ ન થાય, સાધુ થવાનું મન ન થાય તે મારું ઘર શમશાનભૂમિ છે. મારા ઘરમાં કેઈ ચેતન નથી વસતા પણ બધાં મડદાં વસે છે. - ૦ રતનબાએ જે અમૃતપાન કરાયેલ કે, આ જન્મમાં દીક્ષા જ લેવા જેવી. પ્રિક્ષા તે દેવોને પણ દુર્લભ છે. પણ મારા જીવતાં નહિ. તે વાત પુત્ર પ્રેમને મેહની હતી. ત્રિભુવને પણ નકકી કરેલ કે-આની તે વાત સાચી છે.
પણ પૂ મુ. શ્રી દાનવિજયજી મ., પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. ના સત્સંગના મેગે જાણ્યું કે- કે શું પહેલું મરે તે નકકી ખબર છે ?
તેથી ઉપકારી એવા રતનબાને પણ અવસર પામીને ત્રિભુવને વિનયપૂર્વક કહ્યું કેઆપણા બેમાંથી કેણ પહેલું મરે તે ખબર છે ? કદાચ હું ય વહેલે જાઉં તે દીક્ષા વિના રહી જાવું ને ? માટે મને સંયમ માર્ગે જવાની અનુમતિ દ્યો !
• ધર્માભિમુખ બનેલા આત્માને ધર્મ વિના ચેન જ ન પડે ધમ એજ પ્રાણુ લાગે, આધાર લાગે. આ આત્મા ભગવાનની આજ્ઞા શું તે પણ ન જાણે તે હરગીજ ન બને.
વયે બાલ પણ બુદ્ધિએ પાકટ વયના ભલભલાને પણ ભૂ પીવડાવે તેવા આ ત્રિભુવન ગામમાં પણ સૌને આદરણીય-સન્માનીય બન્યા. તેઓ ધર્મના રંગથી પૂર્ણ રંગાયા પછી ઘરને જેલ માની, ઉપાશ્રયને મહેલ માની આખો દિવસ ઉપાશ્રયમાં જ રહેતા, રાત્રિના પણ ત્યાં જ શયનાદિ કરતા અને આરાધનામાં મસ્ત બનતા, ગામમાં આવતા સાધુ મહારાજાદિની સેવા-ભકિત કરવા પૂર્વક પિતાના ચારિત્ર મેહનીય કમને ક્ષીણ કરી રહ્યા હતા, ત્યાંના સ્થાનિક ભંડારમાં જેટલા ગુજરાતી ભાષાના ધાર્મિક પુસ્તક હતા તે બધા કુશાગ્ર બુધિનિશાન આ બાળક વાંચી લીધા હતા. પિતાની મતિ અતિ પરિ. કમિત કરી હતી.
એકવાર એક આચાર્ય–જેમનું તે પ્રદેશમાં સ્થાનમાન પણ હતું. તેમણે કહ્યું કેમારી દીક્ષા લઈશ તે આ સ્થાનને (તૃતીય પદને) ઝટ પામી શકીશ. - લઘુ વયના બાળકે તુરત જ ચપડાવી કે-મારે કલ્યાણ કયાં કરવું તે મારી રીતે જાણું છું આપની પાસે કલ્યાણ તો ન જ થાય. “મુખં કુરુ બંને સમજી ગયા. પેલા આચાર્યું પણ મૌનને આશ્રય લીધે.
એકવાર ઉપાશ્રયમાં નહિ ઉતરવા લાયક એવા સાધુઓને આમ ઉતારે આવે,