________________
જૈન શાસન અઠવાડિક છઠા વર્ષની સંધ્યાએ පපපපපපපපපපපපපපපපපපපප
શ્રી જૈન શાસનને શાસન સેવા રક્ષા અને પ્રચારના લયની સિદ્ધિના છ વર્ષ 8 { પુરા થાય છે. - પરમ કરૂણાનિધિ નિસ્પૃહી શિરોમણિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય અમૃત સૂર- 8 છે શ્વરજી મહારાજા કે જેઓને શાસન રક્ષા પ્રાણ હતા. તેમણે શ્રી વીર શાસન બંધ થતાં છે # શાસન રક્ષા માટે એક અઠવાડિક શરૂ કરવા તે વખતે શાહ ખેતશી વાઘજી ગુઢકા 8 (હાલ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ મ) ના તંત્રી પદેથી શ્રી મહાવ ૨ શાન છે અઠવાડિકને બદલે પખવાડિક શરૂ કર્યું અને સંજોગવશ તે માસિક બન્યું તે શી પૂજ્ય શું પાદ શ્રીજીના હૈયામાં તે વાત ખટકતી રહી.
વર્ષો પછી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ અને પૂ. મુ. શ્રી છું યોગીન્દ્ર વિજયજી મ. એ પૂ. શ્રીજીની એ વાતને સાકાર કરીને શ્રી જૈન શાસન 8 8 અઠવાડિક શરૂ કર્યું.
આ કાર્ય ઘણું ગંભીર અને તેમાં શાસન રક્ષાનું કાર્ય જેથી બહાર અને અંદ8 રથી પણ તેની ગતિને ખલના થાય તે સહજ છતાં આજે એક ધારી પ્રગતિ કરતાં છ ૫ વર્ષ પૂર્ણ થાય છે.
આ માટે પરમ શાસન પ્રભાવક શાસન સંરક્ષક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ * વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને ઉપકાર અને પરમ કૃપા કદી ભૂલી શકાશે
નહિ તે સહજ છે. તે દર વર્ષે અઠવાડિકના ખર્ચને પહોંચી વળવા નૂતન વર્ષારંભના વિશેષક દ્વારા છે { તે અંગે શુભેચ્છક આદિની યેજના કરી પૂર્ણ કરવા પ્રયત્ન થાય છે. તેમ છતાં દર છે
વર્ષે તે પ્રવૃત્તિમાં સમય અને શક્તિનો વ્યય થાય સહકાર પણ મળે કે ઈ વાર ન મળે છે સહકાર આપનારને મામુલી સહકાર આપવાનો હોય તે પણ એક સરખે ભાવ ન પણ છે ટકે જેથી આ વખતે કાયમી વિશેષાંક લેજના કરી છે.
જેમાં ટાઇટલ ૧ ના ૫૧] ટાઈટલ ૨ ના ૩૧] ટાઇટલ ૩ ના : ૧) અને ૨ & ટાઇટલ ૪ ના ૪૭ હજાર નકી કર્યા છે જે ભાગ્યશાળીઓ દ્વારા પ્રાપ્ત થયા છે. છે