SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ ( હાલા દેજેબારક છુ.જીવ સૃજરીજી મહારાજની ૨ - UTCW 2405CX PUHOV VO PRO PHU NOU YU12049 -તંત્ર રેંજ ફણી RANS • અડવાઈફ • आज्ञारादा विरादा च, शिवाय य भवाय च પ્રેમચંદ મેઘવજી ગુઢકા ૮+જઈ) હેમેન્દ્રકુમાર મજસુજલાલ જાહ (૨૪જ દ્રોટ) ' સુરેશચંદ્ર કીરચંદ રહી | (વઢવાજ) ":1 જા૨૬ જન્મી શુક્ર (જજ ) વર્ષ ૬ ૨૦૫૦ અષાઢ વદ-૧૦ મંગળવાર તા. ૨-૮-૯૪ અંક ૪-૪૮.. ને શ્રી જિન ભકિત પ્રવચન-સાતમું ૨૦૨૮, માગશર સુદ-૨ શનિવાર, તા. ૨૦-૧૧-૧૯૭૧ ખેડા – પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! (ગતાંકથી ચાલુ) ભગવાનને ધર્મ દુઃખ વેઠવા અને સુખને ત્યાગ કરવા માટે છે. જેનામાં હજી 8 દુઃખ પઠવાની અને સુખ છોડવાની તાકાત નથી પણ તેવી તાકાત આવે માટે શ્રાવક- ર છે શ્રાવિકા થાય છે. તેવા જીવોને ભગવાનની ભકિતને પ્રસંગ આવે તે પોતાના પૈસાને છે સદુપયે ગ કરવાનું મન થયા વિના ન જ રહે. પુ ગે સારામાં સારી સુખ-સામગ્રી હોય છે છે. તે પોતે જ મંદિર બાંધે, જિર્ણોધ્ધાર કરાવે, પ્રતિષ્ઠાઢિ કરાવે. આજે શકિત છતાં છે મંદિર બાંધનારા કેટલા મળે ? કદાચ માને કે, સંઘવાળા ભેગા થઈને કરે તે પણ છે બેલીનો લાભ લેવા પડાપડી કરે ને ? પિસા માટે ગામ છોડે તે સારા કહેવાય? ગામમાં છે દાલ-રે ટી મળે તે શું કામ જાય ? ધર્મની સામગ્રી ન હોય માટે ગામ છોડતા હોય છે છે તેવા કેટલા મળે ? આર્યદેશમાં જન્મેલા અને અર્થ અને કામ હજી હેય લાગતા નથી. અર્થ ? 6 મેળવવા અને કામ ભેગવવા પ્રયત્ન કરે પણ અન્યાય-અનીતિથી મળતા અર્થ અને કામને તે તે હેય જ માને છે. આવા માર્ગાનુસારી જીવે પોતાની મૂડીના બે ભાગ કરે. 3 તેમાં અડધો ભાગ ધર્મ ખાતે રાખે. બાકીના અર્ધા ભાગના ત્રણ ભાગ કરે. એક આજી. 4 8 વિકા માટે, એક વેપારાદિ માટે અને એક નિધાન રૂ૫ રાખે, આસમાની સુલતાની થાય છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy