SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વિજયદાનસૂરીશ્વરજી જેન જ્ઞાનમંદિર મહાત્માઓએ તેમજ પૂ. શ્રી એ જન્મ અમદાવાદ-સુવિશાલ ગચ્છાગ્રણી માલવા- કલ્યાણકને અનુલક્ષીને પ્રવચન ફરમાવેલ, દેશે સફઘમ સંરક્ષક પૂજય પાદ આચાર્યદેવ છેલે સંઘપૂજન અને શ્રીફળ (નાળીયેર)ની શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા પ્રભાવના થઈ હતી. તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ યુનિવયે રાજનગરના સુવિહિત આરાધક વગે શ્રી પૂર્ણાનંદવિજયજી મ. સા. આદિ મુનિ આ આયોજનને સફળ બનાવવા ખૂબ જ ભગવંતની પાવન નિશ્રામાં વીત્ર માસની ઉત્સાહ દાખવ્યો હતો. વડાના દર્શન શાકવતી ઓળીની અત્રે સુંદર આરાધના કરવા ચારે બાજુ માનવમેદની ખૂબ જ થયેલ. જામેલી હતી ભવ્ય વરઘડાની અગ્રતામાં - નવે દિવસ પૂજ્યપાદ આચાર્ય ભગવંત પરમાત્માના જન્મ વિષયક માહિતી લોકોને આપવામાં આવતી હતી. જોશીલી વાણીવડે શ્રીપાલ ચરિત્ર ઉપર - ફતાસાળ શ્રી મહાવીર સ્વામી આદિ મનનીય પ્રવચન ફરમાવતા હતા. ઉત્સાહ પાંચ જિનમંદિરોએ ભવ્ય અંગરચનાદિ ભર્યા વાતાવરણથી પ્રતિદિન ગુરુપૂજન થયેલ. રાત્રે ત્યાં શ્રી એલિસબ્રીજ યુવક અને સંઘપૂજને ૧-૨-૫ રૂા. સુધીના થતા મંડળ ભાવના ભણાવેલ. હતા. - ઈદેર–અત્રે પૂ. આ. શ્રી વિજય ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ ઠા. ૩ તથા પરમાત્માના જન્મ કલ્યાણકની ભવ્યાતિભવ્ય પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. ૧. સા. શ્રી ઉજવણીરૂપે રૌત્ર સુદ ૧૩-૧૪ રવિવારના ઈન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ ઠા. ૭ ચાતુર્માસ ભવ્ય વરઘેડે જ્ઞાનમંદિરેથી ચઢેલ. એ અંગે પધારે છે તેમને ચાતુર્માસ પ્રવેશ અષાડ પત્રિકા આદિ પ્રગટ થયેલ ઈન્દ્રવજા નેબત- સુદ ૨ રવિવાર તા. ૧૦-૭-૯૪ના સવારે ખાનું ઘડાઓ-મહિલા મંડળો ૮ બગીએ ૯ વાગ્યે અબુદગિરિ જૈન ઉપ શ્રય, પર રાજસિંહાસનવાળી ભવ્ય ૪ બગીઓ-૫૧ મહાવીરમાગ, પૂ. આચાર્યદેવશ્રીની જમણી માણસનું ભવ્ય ડ્રેસ યુકત અમદાવાદનું આંખને મોતીઓ અષાડ સુદ ૩ સોમવાર પ્રસિદધ મિલન બેન્ડ પૂ. આચાર્ય દેવાદિ તા. ૧૧-૭-૯૪ના ઉતારવાનું છે. પાસે સુવિશાલ મુનિગણુ-સાજન માજન-પ્રભુજીને નકી થયુ છે. ભવ્ય રથ-સાધ્વીજી ભગવંતે બહેને અનુ. આરાધના ધામ-અત્રે પૂ પાદ પં કંપાદાન આદિથી યુકત હતું. જે શહેરના શ્રી વજા સેન વિ. મ.ની નિશ્રામાં સમાધિવિશાળ રાજમાર્ગો પર ફરી ફતાસા પિળ પૂર્વક વર્ધમાનતપના મહાતપસ્વી મુનિરાજ શ્રી મહાવીર સ્વામી દેરાસરે દર્શનાદિપુરી પૂ મુ. શ્રી ચંદ્રયશવિજ્યજી મ. તથા પૂ. જ્ઞાનમંદિરે વિશાળ સભાના રૂપમાં ફેરવા- મુ શ્રી ચંદ્રાંશુવિ. મ. સમાધિપૂર્વક કાલયેલ, પૂ. શ્રીના મંગલાચરણ બાદ અન્ય ધર્મ પામ્યા છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy