SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ વ- અંક-૪૫-૪૬ તા. ૧૨-૭-૯૪: / : ૧૦૮૫ વૈ. સુ. ૧૩ ના સવારે ૬-૩૦ વાગે શાળીઓની દીક્ષા પ્રસંગે ઉપસ્થિતિ હતી. મુકિતનો ૨ મંડપમાં દિક્ષાવિધિને મંગલ. આ પ્રસંગે પૂ સા. શ્રી જિનદર્શિતાશ્રીજી પ્રારંભ થયેલ. સૌ પ્રથમ દીક્ષાર્થીઓને તથા પૂ. સા. શ્રી અધ્યાત્મશ્રીજીની વડી દીક્ષા વિદાયતિલકને ચઢાવો લેનાર પુણ્યાત્મા- પણ થયેલ. એએ મુમુક્ષુઓને વિદાયતિલક કરેલ, પૂજય- બ્રિા મહોત્સવ મંડપની રચના એવી શ્રીના શુભ હસ્તે મુમુક્ષુ આત્માઓને “રજે. વિશિષ્ઠ પ્રકારની હતી કે મંડપમાં બેસહરણ બપણ થતાં વાતાવરણ બેન્ડના નારને એમ જ લાગે કે પોતે બાંધેલા સુરીલા નાદથી ગુંજી ઉઠેલ. દીક્ષાર્થીઓના મકાનમાં બેઠા છે. એવા પ્રકારનું મંડપમાં સંયમના ઉપકરણો પૂજ્યશ્રીને અર્પણ કર- ડેકેરેશન થવા પામ્યું હતું–આ દીક્ષા વાની બેલી પણ રેકર્ડરૂપ થયેલ. નૂતન મહત્સવ પ્રસંગે પૂ. સા. શ્રી મેકીતિશ્રીજી દીક્ષિતના નામ જાહેર કરવાની બેલી પણ મ. પૂ સા. શ્રી ઈદ્રપ્રભાશ્રીજી મ. પૂ. સા. રેકર્ડ રુપ થવા પામી હતી. પૂજ્ય ગચ્છાધિ , શ્રી ઉત્તમગુણાશ્રીજી. પૂ સા. શ્રી ભદ્રજ્ઞાશ્રીજી પતિશ્રીજના સમુદાયવતી પ્રવર્તિની પૂ. મ. અાદિ ઠા. ૧૭ની પણ પાવન નિશ્રા સાવીજી શ્રી જયાશ્રીજી મ. સા. ના પરિ- પ્રાપ્ત થવા પામી હતી. વારના ૫ સાદવીજી શ્રી ઉત્તમગુણાશ્રીજી " દીક્ષા મહોત્સવના આયોજનમાં અમદામ. ના શિખ્યા પ્રશિષ્યા તરીકે મુમુક્ષુ રેખા વાદ–નવરંગપુરા નિવાસી શા. ચંપાલાલ કુમારી-૫ સા. શ્રી તરવપ્રિયાશ્રીજી તથા જિતમલજી તથા મુંબઈથી પધારેલ પ્રદીપ મુમુક્ષુ લાબેન પૂ. સા. શ્રી આગમપ્રિયા મોહનલાલ રાઠોડ તેમજ મુંબઈ–લાલબાગના શ્રીજી તરીકે જાહેર થયેલ, કાર્યકરો તેમજ કેહાપુર સ્થાનિક સંઘના છે . ૧૩ ના આજના મંગલમય કાર્યકર્તાઓ-મહિલા મંડળ આદિ એ ખૂબ દિવસે પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય જયકુંજર જ જહેમત ઉઠાવી દીક્ષા મહત્સવના આ સૂ. મ. અાદિના ચાતુર્માસ માટે કેલહાપુર પ્રસંગને ખૂબ જ દીપાવેલ. કરાડ–ગાક આદિ સંઘની આગ્રહભરી એકંદરે, પૂજ્યશ્રીની કહાપુરમાં પાવન વિનંતિ થઈ હતી. પૂજય પાદ ગચ્છાધિપતિ પધરામણી થતાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના શ્રીજીની આજ્ઞાથી પૂજ્યશ્રીના ચાતુર્માસ થવા પામી, કહાપુર ખાતે આ દીક્ષા માટે “કાડ'ની જય બેલાઈ હતી. દીક્ષા મહત્સવ એતિહાસિક ઉજવાયે. પ્રસંગ નિમિત્તે આજના મંગલમય દિવસે જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી રૂ. ૧૦ ઉવસગ્ગહરતીર્થનગપુરા (એમ.પી.) નું સંઘપૂજન થયેલ તેમજ દીક્ષાર્થી પરિ. અત્રે તીર્થની પ્રતિષ્ઠા ૫-૨-૯૪ ના પૂ. વાર તરફથી સમગ્ર કેલહાપુર સંઘની નવ- આ. શ્રી વિજય રાજયશસૂરીશ્વરજી મ.ની કારશી થઇ હતી લગભગ ૫ હજાર ભાગ્ય- નિશ્રામાં નકી થઈ હતી. -
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy