________________
ન ૬ : અંક ૪૫-૪૬ તા. ૧૨-૭--૯૪
મનમાં ઉભરાયે, રાજા જે માગમાં ફરવા જાય છે તે બાગની મુખ્ય ભી'ત ઉપર એક શુભાશિષ લખી દઉં. આ સાગઠી લાગી જાય તા કામ થઈ જાય આ વાંચીને રાજની સાન ઠેકાણે આવી જાય તે સારૂ..
બસ, ઉપાય સરસ લાગ્યા. વજીરજી ઉપડયા વૃંદાવનમાં ત્યાં પહેાંચી એક સૌંસ્કૃત પદ લખ્યુ
આર્દતકાળમાં કામ આવે તે માટે લક્ષ્મીનું જતન કરવુ જોઇએ.’
રાજાની
રાજ્યનુ કાર્ય પતાવી રાજા ભાજની સવારી વૃ'દાવન તરફ ચાલવા લાગી. વૃંદાવનમાં ફરતા ચતુર અને વિવેકી દ્રષ્ટિએ એક સાઁસ્કૃત પદ્ય વાંચ્યુ. તે ગયા આ પદ પેાતાને ઉદ્દેશીને લખાયુ છે. વિદ્વાન રાન ભારે પેલી કિતની નીચે એક પ'કિત લખી.
સમજી
લક્ષ્મી ચ’ચળ છે. ગમે ત્યારે એ નાશ પામી શકે છે. સમયે સંગ્રહ કરેલી લક્ષ્મી જ ઉપયેાગમાં આવે છે.
: ૧૦૭૩
રહેવાની હાય તા શા માટે તેને સગ્રહ કરવા જોઇએ ?
રાજા સમયે રાજા વૃંદાવનમાં આવી પહેાંયેા. ભીત ઉપરના શબ્દો વાંચત્તાં તેએ વિચારવા લાગ્યા કે ખરેખર !' લખનાર ૯મીના દાસ લાગે છે. તેને ખબર છે કે લક્ષ્મી ચ'ચળ છે. છતાં પણ સંગ્રહ કરવાની સલાહ આપે છે જો લક્ષ્મી જતી,
બસ, આજ લખી દઉં' તેથી તેની આંખ ખૂલે અને શાન ઠેકાણે આવે.
‘જો લક્ષ્મી ચંચળ જ હોય તે જતી રહેવાની હાય તો પછી સગ્રહ કરેલી લક્ષ્મી પણ શી રીતે ટકી શકશે ?'
ખુશખુ ભર્યાં વૃંદાવનમાં આનંદ કલેાલ કરતા રાજાએ લગભગ એક પ્રહર પસાર કર્યાં. વજીરને ચટપટી છુવા લાગી. કયારે રાજા બગીચાની બહાર નીકળે ને હુ` ભીંત ઉપરનું લખાણ વાંચું. રાજાએ મારી વાતના સ્વીકાર કર્યો કે નહી ?
લક્ષ્મીના સદ્વ્યય કરનાર સજન કયારે પણ આકૃતમાં આવતા નથી.'
અન્ય દિવસે કોષાધ્યક્ષે તે જોયુ.. તેની શકિત વેડફી, મે રાજના
નીચે તેમણે ત્રીજી પંકિત લખી.
રાજાની સવારી બગીચામાંથી બહાર નીકળીને વજીરે ચૂપકીથી પ્રવેશ કર્યાં. ભીંત ઉપરના પ્રેમાળ જવાબ વાંચતાં જ ઠંડા પડી ગયા.
દિવએ ખાટા કરીને મે મારી સ્વાના વિચાર
કર્યો ત્યારે રાજાએ પ્રજાના પરમા ના વિચાર કર્યા. તેઓના વિચાર-વિનિમયને ધન્ય છે. તેઓની વાત તદ્ન સાચી છે. બસ ! કદાગ્રહ છેાડીને પહોંચી જાવ રાજા ભાજની પાસે.
ખરેખર, મારી વામણી વિચાર કર્યાં. તર્કવિતર્ક
તરત જ, વજીર સાહેબ પહેાંચી ગયા રાજા ભાજ પાસે વદન-નમસ્કાર કરતા વજીરજી ખેલ્યા, મહારાજા ! ખરેખર, આપ જ્ઞાની છે. આજ દિન સુધી હુ' એમ સમજતેહતા કે લક્ષ્મીના સ'ગ્રહ અનિવાય છે.