________________
વર્ષ ૬ : અંક ૪૪ : તા. ૨૮-૬-૯૪
બપોરે ૩ થી ૪ સમુહ સામાયિક થયેલ કવરજી આરાધના ભુલન ઘડીયાળી પોળ જેમાં રૂ. ની પ્રભાવના થયેલ પીપળા શેરી ખાતે જૈનશાસન સેવા ગણ
રાત્રે પીપળાશેરી દેરાસર શ્રી ચિંતામણી વડેદરાના ઉપક્રમે ભવ્યતાથી થઈ. સુંદર પાર્શ્વનાથજી તથા શ્રી મહાવીર સ્વામી શાસન પ્રભાવના થઈ. અને ઝવેરાતની લાખેણી અંગ રચના સરત-છાપરીયા શેરી મળે ૫. પૂ.આ તેમજ ૨૮ તાકર પચીશીની સમુહ-સ્તુતિ શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ.ના થયેલ ભાવનામાં શ્રી રાજેશભાઈ અને રાજે.
વરદ હસ્તે નટવરલાલ લહમીચંદ સંઘવી ન્દ્રભાઈ મહેતા પાદરાવાળાએ પ્રભુભકિતના ના સુપુત્ર નીલેશભાઈની દીક્ષા જેઠ વદ-૩ના રમઝટ બોવેલ.
થયેલ તે પ્રસંગ ત્રણ દિવસનો મહોત્સવ આ દિવસે સમસ્ત વડોદરા શહેરમાં તેમના તરફથી જાયેલ. ૩૬ જિનાલમાં પ્રભુજીને આંગી રચાયેલ. પારેવાને વાર, ઢોરને ગોળ ખવડાવવામાં આવેલ. આમ પ્રભુજીના કલ્યાણકની ઉજવણી
- સૂચના : જેનશાસનને હવે પછીને શાશ્વતી અ યંબીલની ઓળીની આરાધના અંક નં. ૪૫-૪૬ સંયુકત અંક તરીકે સાથે સૌ પ્રથમ વખત શ્રી રામચંદ્રસરી. તા ૧૨-૭-૯૪ના પ્રકટ થશે.
(અનુ. પાન ૧૦૫૪ નું ચાલુ) ૧૬ કેરી મંડપને જમણી બાજુને ગોખલે
૨૧,૧૧] ૧૭ કેરી મંડપને ડાબી બાજુને ગોખલે
૨૧,૧૧૧] ૧૮ દેરાસજી સંકુલને મુખ્ય દરવાજો
૧,૫૧,૧૧૧] ૧૯ રંગ મંડપને જમણી બાજુને ગે ખલે
૨૧,૧૧૭ ૨૦ રંગ છેડાને ડાબી બાજુને ગોખલે
૨૧,૧૧૧] ( પત્ર વ્યવહાર તથા માહિતી માટે :-(૧) શ્રી પભકિત છે મૃ. પૂ. ત. જેન સંઘ, જૈન મંદિર, સાઈ સદન, પાંડુરંગવાડી, શાંતિનગર, ડેમ્બીવલી (ઇસ્ટ). પીન-૪૨૧ ૨૦૧, તથ (૨) ચીમનલાલ અમીચંદ દોશી, દેશી સ્ટીલ સીડી કેટ, ૪૧, કાપડીયા ચેમ્બર, ૫૫ દેવજી રતનશી માગ, કર્ણક બંદર, મુંબઈ- ૪૦૦ ૦૦૯ ફેન ઓ. : ૩૭૨ ૨૦ ૭૮, ઘર : ૫૧૨ ૬૫ ૯૮. ઉપરના આદેશ લેનાર ભાગ્યશાળીના–સંઘના નામે આરસની તકતીમાં
લખવામાં આવશે,