________________
ગ્રામજ્ઞ સમાયાર
એરીવલી ચદાવકર લેનના આંગણે સૌ પ્રથમ વાર પધરામણી...... ફાગણ વદ ૫ ગુરૂવાર
વમાન તપેનિધિ ૧૦૦+૧૦૦+૭૯ ઓળીના મહાન તપસ્વીરત્ન, પ. પૂ. આચાય ભગવત રાજતિજ્ઞક સૂરીશ્વરજી મહારાજા, તથા શાંભૂતિ પ. પૂ. આ. ભ. મહાય સૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આ. ભગવત પ્રભાકર સૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આચાય ભગવંત સામસુંદર સૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આચાય ભગવત પૂરુંચંદ્રસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આ. ભગવત હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા ૮૦ તથા પ. પૂ. સા. હું - પૂર્ણાશ્રીજી મ. સા. પ. પૂ. સા. હ`સશ્રીજી મ. સા. પ. પૂ. સા. પૂન્યપ્રભાશ્રીજી મ. સા. આદિ ઠાણાં ૧૫૦ અત્રે ખેારીવલીના આંગણે પધારતા સંઘમાં આનન્દ્વના અવિધ ઉભરાયેા હતે.
લાડવાની પ્રભાવના થયેલ. ૯-૦૦ કલાકે ભવ્યાતિ ભવ્ય સામૈયુ થયેલ. જાંબલી ગલીના નાકેથી-એ-ગજરાજો-નેાબતખાનુ` ઇન્દ્રધ–ઘેાડેસ્વારો- ઊંટ સવારીએ, પાઠશાળાના બાળકા, ખેડાવાળી મેનેા, મધુર ધ્વનિ સંભળાવતાં ૩-૩ એ'ડે, મેટર ઉપ૨ કમળની રચના, બે બગીવાળી ગાડીમાં પૂજ્યશ્રીના આબેહૂબ ફેટો. પ. પૂ. આ. ભગવંત!, શ્રવ કે, સાધ્વીજી ભગવતે શ્રવિકાએ ત્યાર બાદ અનુકંપાની ગા ડી વગેરેથી થ્રુસ્રતિ થઇ રાજમાંથી ફરી
રીટા પેલેસના ક'પાઉન્ડમાં બાંધેલા ભવ્ય મડપમાં ચવિધ સંઘ પધારેલ.
い
સૌ પ્રથમ પૂજયશ્રીએ મંગલા ચરણ કરેલ, ત્યાર બાદ ગુરૂગીત ગવાયેલ, પછી ગુરૂપૂજનના ચઢાવેશ થયેલ તેના લાભ શેઠ શ્રી કુષારપાળ બાબુભાઇ ઝવેરીએ લીધેલ કામળીના ચઢવા શેઠશ્રી ભારે તીથ નિવાસી શાંતીલ લહેરીલાલ મહેતા પરિ બર લીધેલ, ત્યાર બાદ પ. પૂ. વિ શ્રી કિતિયશ મ. સા. એ પ્રવચન ફરમાવેલ તેમાં અત્યારે સમેત શીખરજી તી જોખમમાં છે. તે બાબત અંગે સખત વિરોધ કર્યા હતા. તેની ભૂમિકા સમજાવી હતી. ત્યારબાદ ત્યાંના સંઘમાંથી ૨૬ રૂા. જુદા જુદા પુન્ય શાળીઆ તરફથી થયેલ અને લાડવાની પ્રભાવના થયેલ બહાર ગામથી આવેલ ભા યશાળી
પ. પૂ. આ. ભ. રાજતિલક સૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. આ. ભ. મહેાય સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાં શેઠ શ્રી સઘવી કાંતીલાલ ગીરધરલાલ વારા (રાધનપુર) ની આગ્રહભરી વિનંતી સ્વીકારતા તેમના નિવાસ સ્થાને [જવાન-નગર]માંનું સઘપૂજન સામ યા સહિત પધારેલ ત્યાર બાદ ત્યાં મ'ગલાચરણ થયેલ, ત્યાર
માદ