________________
વા: ૬ : અંક ૧ : તા. ૭-૬-૯૪
ન ચાલે. પણ દરેકે દરેક જૈન વેપારી કે લાલ રંગ કયાંય ઊડી ગયે ખબર નથી આદમીએ વખત આવે પિતાની દુકાન માટે આવા બેટા આવેશમાં કે બેટા પણ બંધ કરવી એટલું જ નહિ વેપાર- બરાડા પાડવાની જરૂર નથી પણુ સાથે ધંધાદિ પણ બંધ કરવા એક પણ ટેકાનો માર્ગ તે ઈન્કમ ટેક્ષ નહિ ભરે ને જે પૈસે આપવો નહિ અને સરકારને લખી
પરિણામ આવે તે ભોગવવું. બાકી અમે
જેનો નામદ કાયર નથી. અમારા તારક તીર્થ જણાવવવું કે અમારા પવિત્ર તીર્થની અંદર બીનજરૂરી ખાટો હસ્તક્ષેપ કરવાને
માટે બધું જ કરવા તૈયાર છીએ. તમારી તમને જરા પણ અધિકાર નથી જ અમે
વહાલી પુત્રી કે પ્રાપ્રિય પત્નીને કઈ
માગે તે તમે આપે ખરા? લે લઈ અમારી શાસ્ત્રીય મર્યાદાઓ
જાવ. તેના રક્ષણ માટે જેમ કરે તેમ આતે વહીવટ કરીએ જ છીએ અને કરવાના
સંસાર તારક તીર્થ છે માટે તેના રક્ષણ માટે છીએ. જો તમે આ હસ્તક્ષેપ પાછો નહિ
જે કરવું પડે તે કરવા તૈયાર જ છીએ, તે જ ખેંચે તે અમે એક પણ જેને ઈમટેક્ષ
આ મયણાસુંદરીનો આ પ્રસંગ સાંભળ્યો તે ભરીશું નહિ. તમારે કાલે પકડવા હોય
લેખે લાગે. આવી દઢતા-આવી ખુમારી તે આજે પકડી જાવ-તે માટે અમે તેયાર વિના કયારેય ધર્મ સાચા ભાવ આરાધ્યાય છીએ- બોલે છે આવી તેયારી ? બાકી નહિ કે રક્ષાય નહિ.” તમને ખબર હશે કે અંતરિક્ષા વખતે
(દાદર જ્ઞાન મંદિર પૂ મુશ્રી “વિજયયાત્રા નહિ તો શમશાન યાત્રા” પ્રશાંતદર્શન વિ. મ.ના પ્રવચનમાંથી પ્રાસઅને લોકેના લેહીથી કરાવેલી સહીને મિક)
હરિ સ્નેહ કથા હરિ
એક દાદાજી, વારે તહેવારે ગામના શેઠીયાઓની પાસેથી ૫૦૦-૫૦૦ રૂ. પડાવતા એક વાર શેઠીયાઓની સભા માં એન્ટ્રી મારી. શેઠીયાએ તેમને જે ઇ રામકી ગયા. દાદાજીએ મારી પલટી,- શેઠીયાઓને કહ્યું “હું તે આપ સવ સાથે સનેહ ભાવ વધારવા માટે જ આવ્યો છું.”
શેઠીયાએ રાજીના રેડ, ખુશખુશ. અને કહે “દાદાજી આપની શી સેવા
કરીએ”
દાદાજી કહે “૧૦૦૦-૧૦૦૦” ચાલશે.
- દિપક એસ. શાહ પાલડી, અમદાવા) “માયાથી છેતરવાની કળા એ આમાને તે શિક્ષા છે