________________
કથિીdul
*
કે
* *
- -
-
-
-
- -
-
'शरीरमाद्यं खलु धर्मसाधनम् ।'
આ શરીર એ જ ધર્મનું પહેલું સાધન છે-આ નીતિવાકયને આજના ઘણા લોકોને છે છે પિતાનો ફાવતો ઉપયોગ કરે છે. આ કાળની એ પણ એક અજાયબી છે કે શાસ્ત્ર
વચનનાં પરમાર્થને પામ્યા વિના કાં જાણવા છતાં પણ ફાવતું કરવા-કરાવવા માટે છે છે આવાં શાસ્ત્ર વચનોને વાત-વાતમાં ઉપયોગ કરી પોતાનું કામ સાધનારા ઘણું લેભાગુ 8. છે જેવા કુટી નીકળ્યા છે. અને શાસ્ત્રનાં નામે એવાં એવા ગપગોળાઓ ચલાવે છે કે છે જાણે અમે જ શાસ્ત્રનાં ખાં ! દરેક કાળમાં આવી છે તે રહેવાના પણ આ કાળમાં જ તો તેમાં ય હરિફાઈ ચાલી પડી છે. અસ્તુ.
આપણી મૂળ વાત એ છે કે શરીરથી જ ધર્મ સારામાં સારી રીતના રી શકાય છે છે માટે ધમની આરાધના કરવા માટે કદાચ શરીર સાચવવું પડે તો સાચવી જાણવું. છે પણ મજમાદિ માટે જ શરીરની સાર સંભાળ રાખનારો મોટો વર્ગ પણ આ જ છે R દલીલ કરી પોતાની એષણાને પુષ્ટ કરે છે ત્યારે તેમની તે મતિ માટે દયા આવે છે. તે છે તેમની શરીર ઉપરની મમતા આવું બોલાવે છે. આયુષ્યની દોરી ગમે તારે તૂટી ૫
જવાની છે છતાં પણ શરીરની આળ પંપાળમાંથી મુકત વિરલ આત્માઓ જ રહી છે { શકે છે.
શરીર એ ધર્મનું સાધન છે તે તે સાધનથી શું પ્રાપ્ત કરવું જોઈએ તે નકકી છે 8 કરવાની તાતી જરૂર છે. કઈ પણ સાધનને મહિમા તેના સદુપયેગમાં છે કે દુ. પગમાં 8 છે જે સારામાં સારા સાધનો અણછાજતે ઉપયોગ કરવામાં આવે તે લાભને બદલે નુકછે શાન જ થાય. સેનાની પણ છરી પેટમાં ન બેસાય!
સાધનના સદુપયોગની વાતને એક દષ્ટાનથી વિચારવી છે. એક રાજા જંગલમાં છે કે ભૂલ પડે અને તૃષાથી આકુળ-વ્યાકુલ થઈ ગયે. તે વખતે એક કઠિયારાએ ઠંડુ પાણી પીવરાવી રાજાને આનંદિત કર્યો. રાજાએ ખુશ થઈને વિચાર્યું કે આ લાકડા .
કાપી તેના કોલસા બનાવીને આજીવિકા મેળવે છે તે હું તેની દરિદ્રતા દૂર થાય માટે ? છે ચંદનનું વન આપી દઉં જેથી ચંદનને વેચી શ્રીમંત બની જશે. રાજાએ નગરમાં 8 આવી તેવો આજ્ઞાપત્ર તેને મોકલી આપે. કઠિયારાને મન ચંદન પણ લાકડ સમાન હતું તેથી લાકડાની જેમ ચંદનને બાળી તેના કેલસા કરી આજીવિકા મેળવતો હતે. છે.
(અનુ. ટાઈટલ ૩ ઉપર)
જજ