________________
શ્રી સમેત શિખરજી તીર્થ રક્ષા માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને
જોરદાર સહકાર આપે
સૌ જાણે છે કે હાલમાં સમેત શિખરજી તીથ અંગે જે તીથ રક્ષાનો પ્રશ્ન ઉભે થયે છે તેની સામે શ્રી સમસ્ત શ્રી ક. સંઘને સખત વિરોધ છે અને તે તીર્થને વહીવટ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી કરી રહી છે. તે માટે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ શ્રી દીપચંદભાઈ ગાડી આદિ જૈન સંઘના આગેવાને અને તે માટે જરૂરી કાર્ય કર્તાઓ. વકીલે, મેનેજર વિગેરે પણ દોડધામ કરતા હોય છે.
સૌ જાણે છે ઘર આંગણે પણ આ કાર્ય કઠીન છે તે પછી ઠેઠ દિલ્હી અને પાટણ (બિહાર) જઈને આ કાર્યવાહીને સત્તત જાગૃત્તિવાળી રાખવી કેટલી કઠીન છે. તે માટે ધન રાશિની પણ કેટલી જરૂર પડે? આ અંગે શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી કેઈ અપીલ કરે નહિ પરંતુ શ્રી સંઘના સૌ શાણા શ્રાવક-શ્રાવિકા યુકત શ્રી સંઘે જાગૃત બનીને પેઢીને આ ખર્ચને પહોંચી વળવા માટે “સર્વ સાધારણ ફંડ” રૂપે રકમ મેકલીને પિતા ની ફરજ બજાવે આ એટલું મોટું કાર્ય છે કે હજાર બે હજારથી કંઈ થઈ શકે નહિ જેથી દરેક જાગૃત સંઘ પિતાના સંઘમાં તીર્થ રક્ષા સભા બેલાવે અને આ
જના મું જે સહકાર મળે તે ડ્રાફ પેઢી ઉપર મોકલી શકે. સરનામું શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ઝવેરી વાડ, પટણીની ખડકી, અમદાવાદ-૧(પીન-૩૮૦૦૦૧) આ અપીલ દ્વારા લાખે નહિ પણ કરેડ જેવી રકમ થઈ જાય તે સૌ ઉત્સાહ બતાવે એવી સૌને ખાસ ભલામણ છે. ૨૦૫૦ ૮ સુ. ૨ બારડેલી
- જિનેન્દ્રસૂરિ
નોંધ:- ઉપરોકત સહગ આપનારા અમને જણાવશે તે બીજાને પ્રેરણા માટે શ્રી મહાવીર શાસન તથા જૈનશાસનમાં તેની નેંધ લેશું -તંત્રીઓ
૫૬ કરોડ જાદથી ભરેલી દ્વારિકા. સાચા અર્થમાં ધર્મમાં ઉધત બની હોય, નગરીમાં કૃષ્ણની ૧૬,૦૦૦ પત્ની અને તે વાતમાં અમારી “ના” નથી જ. અને યાદની ઘર્મોદ્યત એવી સ્ત્રીઓને આગળ તેવું હોવાથી છેલ્લે છેલ્લે તેઓ સમભાવથી કરીને તમે વિષાનુષ્ઠાનને સહેતુ અનુષ્ઠાનમાં અનશન કરી શકી છે. તેઓનો શુદ્ધ ફેરવવા માંગો એ પરિસ્થિતિ ખરેખર વિદ્વજ- આશય તેમના સચિત્તની પુષ્ટિમાં કારણજનો માટે હાસ્યાસ્પદ છે. કેટલીક સ્ત્રીઓ રૂ૫ બને છે. બાકી છેટું કરનારા ઘણું મલિન ભાવના ત્યાગપૂર્વક તપમાં અને લોકેમાં કેઈ એકાદ સારો પણ હોઈ શકે.