________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦
'''
--
SE A ડિવિ શિ
-
*
-
Iી
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦.
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
2 - સાચાની રક્ષા માટે કલેશ અવશ્ય કરવાને. પૈસા માટે કજીયા કરનારા અને ધર્મ 6 માટે સાચી વાત કહે તેને કજીયા કરનાર કહે તે મહાપાપી લેકે છે. તે છે . આ સંસારનું સુખ ળિવવા જેવું નથી, ઇરછવા જેવું નથી, ભેગવવા જેવું જ આમ જે ન સમજે તેને જેન કેણ કહે ?
શરીરને સેવક, ઈન્દ્રિયોને ગુલામ, કષાયને આધીન બનેલાને ધર્મ ફાવે જ નહિ,
ધર્મમાં મજા પણ આવે નહિ. 0 ૦ દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રી વિના દુનિયામાં એવી કઈ ચીજ છે જેના પરના
રાગથી આત્માનું ભલું થાય ? 0 ૦ ધર્મના પ્રમીને સંસાર જેલખાનું લાગે, વિષય-કષાય વૈરી જ લાગે. 0 ૦ આત્મા જ સંસાર છે. આત્મા જ મેલ છે. વિષય કષાયથી જીતાયેલે આત્મા છે તું તેનું નામ સંસાર. વિષય-કષાયને જીતેલે આત્મા તેનું નામ મેક્ષ. 0 ૦ દુનિયાદારીની કોઈપણ ચીજ પર અમને રાગ થાય તે અતિચાર લાગે, ર ગ થાય છે તું તેનું દુખ પણ ન થાય તે આત્મા ધીમે ધીમે બગડવા લાગે અને પછી તું
પતન પામે ! 1 . જે જીવ રોગને કાબૂમાં લે, સમાગે વાળે તે દ્વેષાદિ શત્રુઓ તેના ગુલામ છે. છે 0 ૦ વર્ણનમાં ફેરફાર થાય પણ સમજણ તે વિશે ય કલાક સાથેને સાથે જ રહે છે 0 અગ્નિ સળગાવવા પડે તે પણ અગ્નિ બાળનાર છે તે સમજણ સાથેને સાથે જ છે
હોય છે ને? તેનાથી સાવધ રહીને તેને ઉપયોગ કરે ને ? તેમ ઘરબાર પૈસા છે તે જ ટકાદિ આત્માને ખરાબ કરનાર છે તે ભૂલાય તેમ છે કે યાદ રહે તેમ છે ? ' જેની સાથે જ કામ કરવું પડે તે નુકશાન કરનારી હોય તે ભૂલાય ખરી? તે ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪ ૧૪
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦