________________
Regd No. G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) *පපපපපපපපපපපපපපපපපපපපපථ
ફ૦િ૦
ITI
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહ ગજાહ
%පපපපපපපපපපපපපපපපපපපපප
පපපපපපපපපපපපපපපපපපපපපපප
૦
આ છે સંસારનું સુખ જ કજીયાનું મૂળ છે અને દુખ નથી વેઠા, તે જ સઘળી
આપત્તિનું ઘર છે. તેથી આપણે રાંકડા બની ગયા છીએ. તેથી આપણું ધર્મક્રિયાઓ
રિબાય છે કે આ અકકરમી પાસે હું કયાંથી આવી? 9વિવેક જમે એટલે સંસારની સારામાં સારી ચીજ આત્માને હાનિ કરન ર લાગે. ૪ છે. જેના વિષય-કષાય મંદ ન પડે તે ભગવાનના શાસનમાં આવી શકે નહિ. ૪ 9. જેન સંઘમાં આવેલા માટે સદગતિ સુનિશ્ચિત, દુર્ગતિ હંમેશ માટે બંધ ! છે કમલેગે જેને પાપ કરવું પડે પણ પાપ કરવાનું મન ન હોય તે જીવ પાપ છે
કરવા છતાં ય દુર્ગતિમાં ન જાય, પુણ્ય કરતાંય હૈયામાં પાપની વાસના સેવે તે તે 9 પુણ્ય કરતાં કરતાં ય દુર્ગતિમાં જાય. 9. ઉપકાર બુદ્ધિ વિના પરિવાર વધારવા દીક્ષા આપવી તે પણ પાપ છે. 9જેને મોક્ષની ખાત્રી ન હોય તે જે તે નથી પણ આર્ય પણ નથી, ૨ ૦ દુઃખમાં રિબાય તે ય દુખી થાય, સુખમાં મજા કરે તેય દુઃખી થાય આ વાત છે
જે સમજે તે ધર્મ સમજેલે કહેવાય. * ૦ દુઃખ આપણું પાપ વિના આવે જ નહિ. તમે શું દુઃખ ભોગવે છે ? નરકમાં 6
પડેલાં છે જે દુખ ભોગવે તેનું વર્ણન થાય તેમ નથી. તે વર્ણન સાંભળ્યા તે
પછી પણ જેને વૈરાગ્ય ન થાય તે આત્મા આત્મા નથી પણ જડ જેવું છે. * ૪૦ કર્મ બાંધવાની ભગવાને મના કરી છે પણ તીર્થકર નામકર્મની આજ્ઞા કરી છે. તે * ઇ . નામ કર્મનાં બંધને ઈ છે તે માટે મહેનત કરે તેય નિર્જ થાય. છે છે . માનપાન, પ્રશસંસાદિને ભુખે જીવ કયારે ભગવાનના ધર્મને કલંકિત કરે તે 0 તે કહેવાય નહિ. accoooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) - c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક
સુરેશ કે શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ર૪ ૫૪
૦