SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ (અનુ. ટાઈટલ ૨નું ચાલુ) ઈ યુવાવ:થાને ચાહતા પણ યુવાન રહી શક્યા નથી ! કાયાકલ્પ કરાવનારા પણ જુવાન છે રહ્યા તેમ નથી. | Pટલા સંગ જીવને પ્રાપ્ત થાય છે તે બધા વિયોગવાળા જ છે. આ એક છે { નકકર વાસ્તવિકતા હોવા છતાં પણ જીવો શા માટે સંગોને સહામણું માનીને છે છે વિયેગની વેદના સહે છે તે સમજાતું નથી, પણ મહદશા જ ભારી છે જે વિવેક છે { દષ્ટિને ખુલવા દેતી નથી. માટે જ હિતિષીઓ વારંવાર પિકારે છે કે- ભાઈ લા ! સંસારની અવસ્થાને સમજ. 8 8 આ બધાને જ આત્માના બંધને માની તેનાથી મુકત થવા જ્ઞાની પુરુષોએ ફરમાવેલાં છે સત્કાર્યોમાં રતિ કર અને શકિત મુજબ તેનું આસેવન કર. તે તરું ભાવિ સુંદર છે. 8 માટે કે પ્રજ્ઞાશીલ! તું વિચાર પામર મટી પરમપુરુષના પદને પામ. –પ્રજ્ઞાંગ ૨ સાંસારિક કામનાથી ભકિત સો બની જાય છે પૂ. આ. શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી લકિતમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ પ્રતિબધ્ધતા અને સર્વરવ સમર્પણ કરી દેવાની તીવ્ર 8 તાલાવેલી ઝળહળી ઉઠે ત્યારે શ્રીપાલ મયણા સુંદરી અને મીરા નરસિંહ મહેતા જેવા છે 4 અમર પાત્ર સર્જાય છે. જ્યારે ભકતોની ભકિત આદર્શમય સર્જાય છે. જ્યારે ભકિતમાં ? સાંસારિક કામનાઓ, વળતરની વાત આવે છે ત્યારે એ ભકિત મટીને સોદો બની જાય છે છે. એમ આમેદનગરમાં પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા જૈનાચાર્ય શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી છે. | મહારાજે જેન ભાવિકેના વિશાલ સમુદાયને સંબોધતા જણાવ્યું હતું. (ગુજરાત સમાચાર તા. ૧૩-૩-૯૪ ભરૂચ પંચમહાલ આવૃત્તિ પૃ-૯) : - કાનના -
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy