________________
વર્ષ-૬ અંક ૩૧ : તા. ૨૨-૩-૯૪ :
: ૭૮૧ છે જ કહે છે અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ધર્મ જ કહે છે. ? છે આજે ધર્મ કરનારા મોટાભાગને દર્શન મેહ બહુ ભારે લાગે છે. તમારા છે છે પૈસામાં, ધર્મને હિસે કેટલે? સામગ્રી કાંઈ લાભ કરે નહિ. ભગવાનની સેવા-પૂજા- 8 છે ભકિત કરનારને દુનિયાનું સુખ અને સુખની સામગ્રી ખરાબ લાગે તેનું નામ જ દર્શન છે 8 મેહની ઢીલાશ અને ખરાબ ન લાગે તે દશન મેહ ગાઢ ! પણ દુનિયાનું સુખ ભૂંડું છે છે લાગવું તે સહેલું કામ છે? દર્શન માહ માંદ પડે તે જ લાગે. દુ:ખ તે બધાને આ છે ભૂંડું લાગે પણ સુખ! સુખ ભૂડું લગાડવાનું કામ અમે કરીએ છીએ. તે બટું છે?
જે સુખ-સામગ્રી અને છોડીને આવ્યા તેની જ લાલચ અમે આપીએ તે અમારા જેવા છે બેવકૂફ બીજા કેણી માટે મારે ભલામણ છે કે, તમે સૌ સસજી જાવ અને ભગવાનની છે
આજ્ઞા સમજી તે પ્રમાણે જીવતા થાવ તો મિક્ષ દૂર નથી. સંસાર સાગર જે હવા છે છે છતાં પણ તેના માટે ખાચિયું છે. સૌ આવી દશાને પામે તે જ ભાવના.
અમદાવાદ-૨૦૨૮ પિ. વદ ૧૩ શુક્રવાર
તા. ૧૪-૧-૭૧
શીલ જ સર્વશ્રેષ્ઠ આભૂષણ છે એશ્વર્યસ્ય વિભૂષણું સુજનતા શૌર્યચ વાકયો, જ્ઞાનોપશમ કુલસ્ય વિનય વિતસ્ય પાત્રે વ્યયઃ અધસ્તપસ: ક્ષમા બલવતાં ધર્મસ્ય નિર્ચા જતા, સર્વે પામપિ સર્વકારણુમિદ શીલં પરંભૂષણું છે
સુજનતા એ એશ્વર્યાનું ભૂષણ છે, વાણીને સંયમ તે શૂરવીર પણાનું ભૂષણ છે, જે 8 ઉપશમ તે જ્ઞાનનું ભૂષણ છે, વિનય તે સારા કુલનું ભૂષણ છે, સુપાત્ર દાન તે ધનનું ! છે ભૂષણ છે. ક્રોધ નહિ કરે તે તપનું ભૂષણ છે, ક્ષમા તે બળવાનનું ભૂષણ છે, નિષ્કપટE પણું તે ધર્મનું ભૂષણ છે. એ રીતે દરેકનું ભૂષણ છે પરંતુ શીલ તે બધાથી શ્રેષ્ઠ છે ભૂષણ છે