SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વૈગ્ય વ્યવસ્થા કરીશ. મારે જલ્દી દીક્ષા ગ્રહણ કરવી છે, એટલે હુ' રામને ખાલાવીને બધુ નકકી કરી દઉ. હું કૈટી- ના, સ્વામીનાથ ! આપની પાસે હવે એ વાત કરી શકાય એવુ' કર્યાં રહ્યું છે ? આપનું હૃદય આજે અમારા પરથી ઉતરી ગયુ છે. સ્નેહ, મમતા કે રાગની ગાંઠ આપે ખરેખર તેડી નાંખી છે. હવે આજીજી કે વિનતિથી આપ સસારમાં રહે. એ કાઈ રીતે બને તેવુ' કયાં છે? પણ કૃપાનાથ! મારી એક માંગણી આપની પાસે છે. એ કહેતાં જીસ ઉપડતી નથી. હૃદય અપાર મૂઝવણ અનુભવે, છતાં ભરત પ્રત્યેના માહથી હું આપની પાસે માગું છું કે, આપ અયે ધ્યાની રાજગાદી પર આપના શુભ હસ્તે ભરતના રાજયાભિષેક કરીને સંયમના કલ્યાણકર માર્ગે પ્રયાણ કરે !' મારી આ એક અતિમ માંગણીને આપ અવશ્યમાન્ય રાખશે. અત્યાર સુધી આપની પાસે મે કાંઇ માંગ્યું નથી. હવે આપ જયારે અમને ત્યજીને નીકળેા છેા,કારણે તે મારી આ માંગણી આપની પાસે હું મુકુ છુ. આપ એ અવશ્ય સ્વીકારશે. મહારાજા દશરથ–(કાંઇક વ્યથિત છતાં ધીરતાપૂર્ણાંક) સારૂં' તમારી ઈચ્છા પ્રમાણે હુ' કરીશ. મારે મન રામ અને ભરત મને સરખા છે. મારા શમ, આ જાણશે તા કેટ-કેટલા એ આનદ પામશે ? ભરત દીક્ષા લેવા તૈયાર થયા છે, એ ના પછી એને અતિશય દુઃખ થયું. હતું. પણ હવે હું. ભરતના અયાનાં રાજય પર અભિષેક કરૂ છુ. એ નણીને રામ ખૂબ ખુશી થશે. તમારી ઇચ્છાને અનુરૂપ હું ભરતના રાજ્યાભિષેક માટે (* કેયીરાણી કાંઇક સ્વસ્થ ખને છે. મહારાાની આજ્ઞા મેળવી તેમે ત્યાંથી જાય છે. દશરથ રાજા, રામને મેાલાવવા માટે સેવકને માલે છે.) મહારાજા દશરથન(સ્વગત) ખરેખર સૌંસારની સ્થિતિ કેાઇ વિચિત્ર છે! મારી ભાવના જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની થઇ, ત્યારે એક પછી એક નવા નવા વિઘ્ના ઉભાં થયા કરે છે, હું રામને અયેાધ્યાના રાજભાર સેપીને નીકળવાની તૈયારી કરૂ જી, ત્યાં ભરતની માતા કૈકેયી આમ નવી માંગણી મૂકે છે. પેાતાના એકના એક પુત્ર ભરત માટે માતા તરીકે કે કેરીને માહના વધુ આઘાત લાગે, રંભવિત છે. પોતાના વિડલ બંધુ શમને મૂકી, અયાપણ ભરતને હુ` કર્યાં નથી મેળખતે ? 'ધ્યાના રાજસિંહાસનને એ કદિ સ્વીકારશે ખરા ? એ ગમે તેમ થાય, ઋણ હવે વધુ સમય સુધી આમ સંસારમાં નહિ રહી શકે . (એટલામાં પિતાજીના આદેશને પામી, રામચંદ્રજી મહારાજા દશરથની સેવામાં ઉપસ્થિત થાય છે. તેઓ મહાગુજાનાં ચરણેામાં વંદન કરી, ઉભા રહે છે.) રામચ'દ્ર–પિતાજી ! આપે સેવકને યાદ કર્યા તા કૃપયા જે કાંઇ આજ્ઞા હાય તે કરમાવા !
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy