________________
E રામ વનવાસ - પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજા පපපපපපපපපපපපපපපපපපපපපපා પ્રવેશ ૩ જે
(મહારાણી કૈકેયી મહારાજા દશરથના
આવાસમાં તેઓની પાસે આવે છે. પોતાના સ્થળ - રાજમહેલ
હૃદયમાં જે વાત રમી રહી તે મુકવા (દશરથ મહારાજા દીક્ષા અંગીકાર પ્રયત્ન કરે છે.) કરવા ઉ સુક બન્યા છે. ભરત પણ પિતા
. કે કેયી-૨વામીનાથ ! આપ અમને જીની રથે તેયાર થયા છે. પુત્રમેહના
આમ નિરાધાર મુકીને ચાલ્યા જશે. કારણે મારણ કયી મૂંઝવણમાં મૂકાય
આપની પાછળ ભરત પણ સંયમ સવીકારછે પતિન સંસારત્યાગ પછી શૂન્ય બનતા
વાને ઉસુક બન્યો છે. ખરેખર આ સંસાસંસાર ભ રત પરના રાગથી થોડે ઘણે ભર્યો રહે છે. એ કે કયીની કલ્પના આજે
૨માં મારા જેવી અભાગણી કેણ હશે?
જેના પતિ. તથા પુત્ર બને ચાલ્યા જશે. ભાંગીને ભુકકો થઈ ગઈ છે. કૈકયી કેઈપણ
પ્રિય પ્રાણનાથ ! આપની પાસે હું એક રીતે ભરતને સંસારમાં રાખવા પ્રયત્ન
વચન માંગવા આવી છું. મારી આ એક કરે છે.)
છેલી માંગણી આપ અવશ્ય સ્વીકારશે. કેટરી-(વગત) સ્વામીનાથ સંસાર નિધાનની જેમ અત્યાર સુધી આપની પાસે ત્યજી જશે રાજપાટનાં સુખેને સાપ જેમ જાળવી રાખેલું મરું વરદાન આજે માંગી કાંચળીને મૂકે તેમ મૂકીને નીકળી જશે. લેવાને મારે માટે આ અવસર આવ્યો છે. અને ભર પણ મને મૂકીને જશે, તે મહારાજા દશરથ-પ્રિયે ! તમારે જે આ સંસારમાં મારું કેણુ? ભરત કેઈપણ કાંઈ મારી પાસે માંગવું હોય તે ખુશીથી રીતે જે મારી આંખ હામે રહે તે કેવું વિના સંકેચે માંગે ! તમારી માંગણું ને સારું? જે ભારતને આગ્રહ કરી અધ્યાની હું જરૂર સ્વીકારીશ. તમને પૂર્વકાળમાં મેં રાજગાદી પર બેસાડવામાં આવે તેને જે વચન આપ્યું છે તેને પાળવા, તથા જરૂર ભરત સંસારમાં રહે. મહારાજા પોતે તે મુજબ તમારી માંગણીને સ્વીકારવા હું જ જે એને રાજય-સિંહાસન સેપે તે તૈયાર છું. પણ તમારા જેવા સુશીલ તથા કેવું સારું ! હા, હવે મને યાદ આવ્યું. સંસ્કાર સંપન સ્ત્રીરતન પાસે એટલું તે એ બને તેમ છે. હું સ્વામીનાથની પાસે હું જરૂર છું કે તમે પતિના કલ્યાણકર જાઉં અને છેલ્લે છેલ્લે મારી આ સંયમમાર્ગમાં વિનરૂપ બને એવું તે માંગણી મૂકે.'
નહિ જ માંગે !