________________
૬૪:
જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે! વિશેષ ક
બાજુએ રાખવાના હૈાય તેમ છતાં પશુ જાણી જોઇને જમણી બાજુાએ રાખ્યા. આ જોઈને ગણધર જેવા ગણધર ભગવંતને પણ ત્યાંના કાઇ પણ શ્રાવકે વઉંદન કર્યું નહિ. ત્યારે ગૌતમ સ્વામીને શ્રાવકાની અણુનમતાનો ખ્યાલ આવ્યા.
આવા તા કૈક દૃષ્ટાંતા છે જે; આણા એ ધમ્મા'ની આલખેલ અહાલેક પાકારે છે પેટ્વા મરીચિ,જીવનભર ધર્મની સુંદર કવિલા ઇન્થપિ ઇદ્ઘ પિ' શબ્દો દ્વારા
અને હવે આ તરફ જુા, જુએ સાધના કર્યાં પછી પણ, એક ચેડા સમયને માટે કાટાકાટી સાગરાપમ સસારમાં ભટકી પડે છે.
“કડેમાણે કરે” ની કડીની કેડીએ ચાલી ચાલીને, આ જુએ પેલા જમાલિએ પણ કડ' તિ કડં કહી ભગવાણીના છેદ ઉડાડીને, વિપાક ભર્યો સંસારને ખરીદી લીધા. “સર્વજ્ઞ હું છું...” આવું કહી કહીને, હે પ્રભુ! તારી આણુને પગનીચે કચડી નાંખીને આ ગેશાલાએ તા એના જનમેાના જનમેાની ઘેાર ખાદી નાંખી હતી. અને આજની આ વીસમી સદી તરફ જુએ,
“ તાહરી આણુ હું શેષ પરે શિર વહુ”
“પાપ નહી કોઈ ઉસૂત્ર ભાષણ જિક્ષ્યા” આવું આવુ. હૈ પ્રભુ ! તારી પાોણુની પ્રતિમા આગળ ગાઈ-ગાઈને ખુશહાલ અનુભવનારા એ મહાભાગો, જયારે ઉસૂત્રનું ભાષણ કરી કરીને, મસ્તકે ધરવાની તારી આણુને પગ નીચે કચડતા હોય છે, ત્યારે તેા તને હૃદયથી નમ્રભાવે વિનંતિ કરવાનું મન થઈ જાય છે કે “હું ત્રણ જગતન! •ાય ! આવા ઉસૂત્ર ભાષકાના ચકકરમાં અમે કયારે ય ફસાઇ ના પડીએ તેની કાળજી રાખવાનુ કામ તું કરજે. હું નાથ! ચારે ખાજુથી ઉત્સૂત્ર ભાષકાના ઘેરાથી ઘેરાઇ જઈએ ત્યારે તે બધાંની વચ્ચેથી પણ અમને ઉગારી લેવાનું કામ તુ" કરજે છેવટે આ શરીરમાંથી જયારે પ્રાણ નીકળવાના અંતસમય હાય ત્યાં સુધીમાં તે છે નાથ ! આણુાએ ધમ્મા' આ સૂત્ર અમારી જિદંગીનું ધ્રુવપદ બની ગયુ હાય તેટલુ તા તું જરૂર કરજે.
અને ત્યારે હું ઉપકારી ! એ ઉપકાર તમારા કક્રિય ન વિસરે આ સંસાર થકી એ મુજને ઉદ્ધરે...
હું સુખકારી !
E
O
તમારે બધાને સાધુ જોઈએ છે તે શુ કરવા ? ઉપાશ્રય ઉઘાડા રહે તે માટે કે, અમારા આત્માનું હિત કરનાર છે માટે? આત્માનુ હિત શેમાં છે? સંસાર છૂટ
તેમાં કે મજેથી રહે! તેમાં? સંસાર છેાડવા જ જેવા છે, કેમકે બધેથી ખાળે તેવા છે,