SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) આણ-એ-ધમે વિશેષાંક નાથ અરિહંત સર્વજ્ઞ સર્વદશી. ત્રિપદી એમનું વરદાન દ્વાદશાંગી શ્રેષ્ઠફળ. * પંચાંગી એને વિપુલ વિશદ વિકાસ અને પ્રકાશ. શાસન અને સિદ્ધાંતના રક્ષક છે છે અને શ્રી ચતુર્વિધ સંઘના હિતચિંતક પૂ. ગીતાર્થ સંવેગી, ચારિત્રચૂડામણિ, વફાદારીને છે વરેલા આચાર્ય શાસનને ઉન્નત રાખે, રાખી શકે. ત્યાગ-વિરાગ-સંયમ ઉન્નતિના સાત્વિક સફળ બીજે. વફાદારી (આજ્ઞા બદધતા) જાય એટલે શ્રધા ગઈ. શ્રધ્ધા જતાં ત્રણે તમાં લુણે લાગે. પછી પગથીએ પગથીએ ઉત્સવપ્રરૂપણ અને ઉત્સત્ર પ્રવૃત્તિ. આજ્ઞાબધ્ધતા, સૂત્રોના તેના શુધ આગમિક અને, સંદર્ભ, ઇમ્પ8 ને ખેંચી શકે છે. “અહવા કિસિં સુવિFર્ડ ભુવણે વણમાગી વસુઈછી, છે પવિત્ર શાસનિક આજ્ઞાબધ કાર્યો દ્વારા, લેક સમૂહમાંથી સ્વભાવિક રીતે ઉત્પન્ન ? થતી, કીતિને પ્રગટ કરતે લોક ઇવનિ વિશિષ્ટ હોય છે. આગમ સૂત્રોના પઠન પાઠન માટે ગાદ્દિવહનની મહાતારક પવિત્ર ક્રિયાનું પાલન એ “આણુ એ ધર્મો જ છે. કાળગણ જેવી સુંદર આગમોકત તાંત્રિકછે કિયા, આત્મતંત્રને સાબદુ બનાવનાર, પાટલી, સંઘો, વિ. વિ. અજબ ગજબનું 8 સાયન્સ વિજ્ઞાન, જૈન શાસનની આજ્ઞા બદ્ધતાની બિરૂદાવલી બેલે છે. કલિકાલ સર્વજ્ઞ, સાર્વભૌમ સાહિત્ય સમ્રાટ, શુદ્ધ અહિંસાની અલખ જગાવનાર પૂજ્યતાના શીખરે પહોંચેલા; શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, એક અનુપમ સ્તવના છે વીતરાગ તેત્રમાં સ્પષ્ટ ફરમાવે છે કે-હે વીતરાગ ! સર્વપ્રકારે, સર્વતમુખી, આપની છે છે આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. આજ્ઞાનું આરાધન-આરાધેલી આજ્ઞા મુકિતદાતા છે. આજ્ઞાની વિરાધના ભવભ્રમણ કરાવનાર છે. પાંચમા આરાના મહાદુષિત કાળમાં, આજના ઝેરી જમાનાના ઉન્માદથી બચી, ? નાથની આજ્ઞાને મસ્તકે ધારણ કરી, નાભિમંડળમાં શાસનને સુદઢ સ્થિર કરી, સૌ છે મુકિતમાર્ગના શૂરવીર પથિક બને એ જ શાસનપતિને પ્રાર્થના. જેઓ શાસ્ત્ર વાંચીને પણ સંસારનું પોષણ કરે, ઉન્માર્ગનું પિષણ કરે તેના માટે તે છે { આ શાસ્ત્ર પણું શસ્ત્ર છે. જેની આંખમાં રોગ હોય, જોવાની મંદતા હોય તે સારી વસ્તુ જોઈ શકે નહિ. 4 છે તેમ ભયંકર કેટિને કર્મમલ, સાચી વસ્તુ સમજવામાં અંતરાય કરનાર છે. તે ગયે ન ! જે હોય તે ખુદ શ્રી ભગવાન મળે તે ય ભગવાન છેટા લાગે,
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy