________________
વર્ષ ૬ અંક ૨૯ : તા. ૮-૩-૯૪ :
આ છે, એ યાદગાર ધર્મ પ્રવચનનું' સારભૂત અવતરણું..........
( ધનપુર......... રૌત્ર સુઃ ૧૪..... વીર સ’. ૨૪૬૧-૧૭ એપ્રિલ ૧૯૭૫ બુધવાર) પૂજા અને પ્રશસાપાત્ર
અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવાના શાસનમાં, તે શાસનને પામેલા મહાપુરૂષા, આ સંસારમાં તેજ રાગાને મહારોગે તરીકે ઓળખાવે છે, કે જે અજ્ઞાન આદિ રાગોએ, આત્માન. સઘળીએ સહપત્તિને દબાવી દીધી છે. અને જે રાગાને કારણે, અનન્ત દ ́ન, અન"ત જ્ઞાન, અને'ત ચારિત્ર અને અન`ત સુખ આદિ અનત લક્ષ્મીના માલીક આત્માએ આ સારમાં એક રÖક કરતા પણ ભૂંડી રીતિએ જીવે છે. જ્યાં સુધી આત્માની એ અનત 'ન, અનંતજ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત સુખરૂપ લક્ષ્મીને પ્રગટ થવામાં અ'તરાયરૂપ મહારાગે નાખુદ્દ ન થાય ત્યાં સુધી કોઇપણ આત્માને સાચી, સંપૂર્ણ અને શાશ્વત શાન્તિ મળી નથી, કાઇપણ આત્માને એવી શાન્તિ મળતી નથી અને મળશે પણ ન માટે અનન્ત ઉપકારી જિનેશ્વરદેવાએ સ્થાપેલા આ શાસનમાં, ધન્યવાદને પાત્ર પૂ વાને ચેાગ્ય, પ્રશ'સાને પાત્ર તે આત્માનેજ ગણવામાં આવ્યા છે કે જે આત્માએ સ`સારના દુઃખી આત્માએનું રક્ષણ કરવામાં, સ`સારના દુ:ખી આત્માઓની દુ;ખની જડને નાબુદ કરવામાં શિકતસંપન, એવા સભ્યજ્ઞાન આદિ ગુણ્ણાને પામીને, સૌંસારર્થ ભયભીત બનેલા, સ`સારથી ઉદ્વિગ્ન બનેલા, આત્માઓનું યથા શકિત રક્ષણ કરવામાં તત્પર રહે છે.
.
: ૧૩૯
...
આ મહાપુરૂષમાં જ્ઞાનાદિ અનેક ગુણે પુરૂષમાં ઉતમ પ્રકારની જે નિઃસ્પૃહતા છે.
તે
વિલંબનુ કારણ
બાજે રાધનપુરમાં એક પરમ નિઃસ્પૃહ મહર્ષિને, પરમ ગુરૂદેવે, પેાતાના વરદ હસ્તે તે સ્થાનપર સ્થાપિત કર્યો છે. જે મહાપુરૂષને આજે આ રાધનપુરમાં પરમ ગુરૂદેવે સૂરિપદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા છે. તે મહાપુરૂષને એ પદ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં એટલે જે વિલ'ખ થયા, એ તે મહાપુરૂષની ચેાગ્યતાની ખામીને લીધે નહિ; પરંતુ તે મહાપુરૂષની નિ:સ્પૃહતાના ચેાગે જ આટલે વિલ`બ થવા પામ્યા હતે. આ મહાપુરૂષ કાઇપણ રીતિએ આ પદ સ્વીકારવાને તૈયાર થતા નહિ હતા, એથીજ, આ મહાપુરૂષની યેાગ્યતા ઉતમ છતાં પણ, આ પદ ઉપર તે મહા પુરૂષને પ્રતિષ્ઠિત કરવાનુ` કા` અટકયુ હતુ. ઉત્તમ લઘુતા
સાથે લઘુતાના જે ગુણ છે, મા મહાઆ મહાપુરૂષના પરિચયમાં આવેલ સૌ