________________
અઅઅઅઅઅઅઅ.
-તંત્રી
Bicile .179 3.91.81 140x2WINELOR P HD1210801 M U ACU yosh en/Hoy eva RALLON PEU! NU 3U120447 | Now
Fu
• KE
- શ્રેમદ દરજી ગુરુ
૮jજઈ) . ૧૯૬મર જજ જલાલ 5
(Rડ જી ) {૪ કીરચંદ ઠા
(3વ૮૯૪) T: ૨૪૮૪૬ #7
Kutcy (8)
[,
આઝાઝા gિs 8, શિકાય મya a
વર્ષ દ! ૨૦૫૦ મહા વદ-૧૧ મંગળવાર તા. ૮-૩-૯૪
(અંકે ર૯ !
-
-
યાદગાર દિવસનું યાદગાર પ્રવચન * - પ્રવચનકાર - પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. $
પ્રેષક :- પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મ. [પૂજ્યપાદ સકલાગમરહસ્યવેદિ, શાસનમાન્ય આચાર્યદેવ શ્રીમદ્દ વિજયદાન સૂરિ { કવરજી મહારાજા, વિ.સં. ૧૯૮૫માં મુંબઈ નિવાસીઓની અતી આગ્રહભરી વિનંતીથી, મુંબઈ ચાતુર્માસ કરવાને પધાર્યા હતા. એ પ્રસંગે પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ પંન્યાસ પ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરની સચેટ હૃદયસ્પશિ આજ્ઞાનુસારિણી
ધર્મદે નાના પ્રતાપે અનેક આત્માઓ ધર્મ સમ્મુખ બન્યા હતા અને જડવાદની આંધીના છે એ સમયમાં તે મહાત્માનાં ધર્મપ્રવચનેએ સંખ્યાબંધ માણસને અધ્યાત્મવાદનાં અમી3 પાન કરાવીને, જડવાદમાં ડૂબી જતાં બચાવ્યા હતા.
રાધનપુરના વતની શેઠ નરોરામદાસ મનસુખલાલ પણ એમાંના એક હતા. ધર્મ પામવા થી તેમના અંતરમાં લક્ષમીને સયવ્ય કરવાની શુભભાવના પ્રગટી, એ ભાવનાને સફલ રવા તેઓએ પોતાના આતમા ઉપર અનુપમ ઉપકાર કરનાર પૂજ્ય ગુરૂદેવને અદ્ભાઈ મહેસવ સહ ઉઘા પન તથા નવપદજીની આરાધના કરાવવા અર્થે રાધનપુર પધારવા વિનંતી કરી........... ફાગણ વદી અગીયારસના દિવસે પૂજયપાદ સુવિશાલ
મુનિમ ડલ સહિત પધારતાં ભવ્ય સ્વાગત કર્યું.......... આ પ્રસંગની સાથે રાધનપુરના છે અગ્રગય મસાલીયા કુટુંબના શ્રીયુત કાંતિલાલ મણીલાલ પણ ભાગવતી દીક્ષા સ્વીકારવાના છે. એવી જાહેરાત કરી.
આ બધા ધર્મ મહોત્સવે તે રાધનપુરમાં હતાજ તેમાં
-
-
-