________________
इहलाए परलोए हवन्ति दुक्खाइं जाइं चिरकालं ।
सव्वाइं ताइं जीवा इंदिअवसगा अणुहवन्ति ।। “આલેક તથા પરલોકમાં જે દુખે છે, તે સઘળાં ય દુઓને, ઇન્દ્રિયોને પરવશ છે બનેલા જીવ લાંબે કાળ અનુભવે છે.”
આ સંસારનું સર્જન ઇન્દ્રિયની આધીનતામાં જ છે. કેમકે, ઈન્દ્રિયને આધીન છે. બનેલા છ માટે એવું એક કાર્ય નથી, જે અકાર્યરૂપ હોય ! પંચેનિદ્રયપણું પુણ્ય 8 છે જેગે પ્રાપ્ત થવા છતાં પણ જેઓ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં નથી રાખી શકતા તેમના માટે ઈદ્રિયોને મેહની દૂતી કહી છે તે વાતને યથાર્થ બને છે. કેમકે કહ્યું છે કે- 8 ત્રણે જગતમાં કમને જ પરવશ એ કઈ જીવ જોવામાં આવતું નથી કે જે, ઇનિદ્ર- છે
ના વિકારથી મહીત ન થયે હેય. તેથી જ ઉત્તમ મર્યાદાના નાશ પૂર્વક ત્રણે જગતને 8 નાશ પમાડનાર હોય તે આ ઈનિદ્રાની આધીનતા જ છે.
દુનિયામાં પણ સજ્જન તરીકે તે જ પૂજાય છે જે પિતાની ઇન્દ્રિયને સંયમમાં 8 રાખે છે બાકી ઈન્દ્રિયોને અસંયમ કરનારથી સો સો ગજના નમસ્કાર કરે છે. માટે જ છે જેમનું મન ઇન્દ્રિયના વિકારોથી જરા પણ મેહિત થતું નથી. તેવા જ માત્માએ 3 છે દેવે-અસુરે અને મનુષ્યથી પૂજનીય બને છે.
જે આત્માએ ઈન્દ્રિયોના માલિક બને છે તેઓ જ મુકિત સ્ત્રીના અધિકારી બને છે. હે છે. કેમકે, આ પૃથ્વી પર સમય રૂપ ચેપીટ નામની રમતનું પાટીયું છે જેમાં દિવસ છે. R તથા રાત્રિ રૂપ સેગઠાં છે અને શુકલપક્ષ તથા કૃષ્ણપક્ષ રૂપ તે સેગઠાને ચલાવનારા છે કે ધરે છે. તેમાં સાચે બુદ્ધિશાળી આત્મા જ વશ કરેલ ઈન્દ્રિયરૂપી પાશાઓથ. મોક્ષને છે
મેળવે છે અર્થાત્ રમતમાં જય પામે છે અને બીજા મૂખ લે કે તે ઈન્દ્રિયને વશ ! 8 બની પ્રાપ્ત થયેલા મોક્ષને પણ હારી જાય છે.
ઈનિ ય એ જ સદગતિ-મુકિતને રાજમાર્ગ છે અને ઈનિદ્રાથી જય એ છે છે દુર્ગતિ-સંસારને માર્ગ છે. 8 માટે હે આત્મન ! તારે તારું એકાતે કલ્યાણ સાધવું તે ઈન્દ્રિયોને જીતવા છે છે. માટે જ બધી મહેનત કર. તેમાં જ સાચી પ્રજ્ઞાશીલતા છે. શુભાતે પશ્વાન !
– શ્રી પ્રજ્ઞાંગ