________________
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક
जिणभवणं १ जिणबिंबं २ तह जिण बिंबाण पुराणं तइयं ३ । जिणपवयणपडिबद्धाइ पोत्थयाणिय पसत्थाई ४ ॥१॥ निव्वाणसाहग गुणाण साहगासाहुणो य ५ समणीओ ६ । मद्धम्म गुणाणुगया सुसावगा ७ साविगाओ तहा ८ ||२|| पासहसाला ९ दंसण कज्जं वि तहा विहं भवे किंचि १० । एवं दस ठाणाई साहारणदव्वविसओ त्ति ॥३॥
નિમૉંદિર (૧) જિનમિ બ (૨) તથા ત્રીજું જિન મિત્ર પૂજા (૩) જિન પ્રવચનથી યુકત પ્રશસ્ત એવા શાસ્ત્રા (૪) નિર્વાણુ સાધક ગુણવાળાને સાધનારા સાધુ (૫) તથા સાધ્વી (૬) સદ્ધર્મ રૂપ ગુણવાળા સુશ્રાવકે (૭) તથા શ્રાવિકાએ (૮) પૌષધશાલા (૯) તથા દČન સાઁબંધી તેવુ કઇ કાય હાય તે (૧૦) આ દશ સ્થાનાએ સાધારણ દ્રયના વિષય છે.
૯૩૦ :
આમ શ!સ્ત્રામાં સાધારણ દ્રવ્ય ને કયાં કયાં વાપરવુ તે વિધાન કરેલા છે.
આ બીજા લેખાંકમાં આ પ્રમાણેા જણાવ્યાં છે તે તે સ્થાનેથી બધા જ પ્રમાા રજુ કરાય તા માટા ગ્રંથ થઈ જાય,
હવે ત્રીજા લેખાંકમાં પૂ. પુ. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. એ વિધાના કર્યા છે. તેની તુલના કરીશ તે સાથે તેમના જ લખાણેામાં પરસ્પર વિરાધ આવે છે તે પણ જણાવીશ જેથી તેમનુ જ વચન કયુ' માનવુ' તે પ્રશ્ન થશે ? વિશ્વાસ બેસશે નહિ.
મારા ખૂબ અનુભવ મુજબ તેએાશ્રી ઘણાજ વિર્દેન છે અને શાસન પ્રભાવક છે. પરંતુ વિષયામાં માગ્રહ થવાથી જેમ ખેચાઇ જાય છે તેમ આ વિષયની જવાબદારી લઇને તેઓ ખેંચાઈ ગયા છે છતાં ઈચ્છીએ કે તેઓ ઊંડાણુ વિચારણા કરશે અને રાસ્ત્રીય તથા પ્રચલિત અખાધિત માગને આંચ ન આવે તેવું વિચારશે.
आग्रहीत निनिषति युक्ति यत्र स्वस्व बुद्धेर्निवश: । पक्षपातरहितस्य तुयत्रयुक्तिस्तंत्र निवशः ॥
ત્રીજો લેખાંક વાંચતાં પહેલાં આ બે લેખાંક ખાસ વાંચી લેવા જરૂરી છે જેથી વાંચકે સ્વયં તે અંગે વિમ કરી અનુપ્રેક્ષા કરી તત્ત્વનું તારણ કરી શકે. બાકી ત વિષમ કાલ ક્રતુંડે તુ કે મતિ ભિના કાળખળ કાને કયાં જાય તે કહી શકાય નહિ.
ખે ચી
જિનેન્દ્રસૂરિ
૨૦૫૦ મહા સુદ ૨ ઉ ટાવદ (ધર)