SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ : ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક આમ છતાં જેનોના કેટલાક નેતા. એમના ઉપર વિશ્વાસ રાખી લોકોનું ઓને નિષ્ફળતાની વાત કરવી ખટકે છે! ધર્મનું કાર્ય સમજી તનતોડ મહેનત કરે છે. તેઓને એમ લાગે છે કે અમે કેટલાય વળી, પરદેશમાં વસીને ધર્મનું કાર્ય વખતથી આ કાર્યની પાછળ બાત કરી કરનારાઓ પ્રત્યે આપણને એક પ્રકારને જ્યારે અનુભવ છે. કેટલાય પૈસા ખર્ચ કર્યા છે અને આદર હોય છે. પરંતુ, જાહેરમાં એની નિષ્ફળતાની તે થાય તે થાય ત્યારે જ આપણને સાચી વાતની * પ્રતિતી થાય. કેટલાક વખત પહેલાં એક અમારૂ સારૂ ન લાગે. ' સંમેલનના કાર્ય અંગે મુંબઈમાં પત્રકાર અને રહેલા શ્રી દીપચંદભાઈ ગાડીના પરિષદ બોલાવવામાં આવી હતી. હું તેમાં ચિ. ડો. રશ્મિકાંત ગાડીએ પણ આમાં હાજર હતા. મેં એ ભાઈને કહ્યું કે એ ખૂબ મહેનત કરેલી અને ભાગ લીધેલ. અરસામાં હું અમેરિકામાં જ હઈશ એટલે જ્યારે પ્રથમ દિવસના સંમેલન વખતે બનતા સુધી આવીશ. તે બધી સગવડ સર્વધર્મની પ્રાર્થનાથી શરૂઆત થઈ થઈ જશેને ? પેલા ભાઈએ તુરત હા પાડી ત્યારે તેમાં જૈન ધર્મની પ્રાર્થના રાખવામાં અને બીજી કેટલીય વાત કરી. આવી નહતી. આ વાત પર જ્યારે કેટલાક અમેરિકા આવ્યા પછી આ પરિષદના પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચવામાં આવ્યું સમયે એ ભાઈને ટેલીફન કરવા પ્રયતન ત્યારે તેઓ કહે કે આવી વાત જાહેરમાં કર્યો તે એ ભાઈ ટેલીફેન પર મળે જ નહિ. પછી તેમને ફેકસ કર્યો. ત્યારે જવા બમાં તેના કાર્યકર્તાઓ તરફથી તેઓએ બીજે દિવસે જ્યારે શીકાગના નવા કઈ કંઈ હટલે અને માટલમાં વ્યવસ્થા બંધાયેલા જૈન સેન્ટર ખાતે ડેલીગેટેના " રાખી છે અને તે દરેકને કેટલે સન્માન કાર્યક્રમ હતું તે વખતે બંધુ ખર્ચ થાય છે તેની યાદી મોકલી ! ત્રિપુટિવાળા શ્રી જિનચંદ્રજી મહારાજે આ , આ ભાઈઓ જ્યારે ભારત આવે વાતને ઉલેખ કરે. તે સિવાય બીજા ત્યારે મોટી મોટી વાતો કરી જાય છે. કેઈએ આ વાતની કઈ રજુઆત જ કરેલી તેમની સંસ્થાની બડાશો હાંકતા નહિ. તેમને પણ પાછળથી કેટલાક નેતા હોય છે. પરંતુ જયારે આપણે તેમના ઓએ કહેલું કે તમારે સભામાં આ પ્રમાણે કહેવા મુજબ જ્યારે રૂબરૂ જઈએ ત્યારે બેલિવું જોઈતું નહોતું. અમે મહિનાઓથી આપણને “ના માટે અને દર્શન ખોટા” આની પાછળ મહેનત કરી છે અને પૈસા પસક અથવા તે “પશીની પ્રીત નકામી” જેવી ખર્યા છે એને ખ્યાલ રાખ.જોઇને હતે. કહેવતે સહેજે યાદ આવી જાય છે. (મું.સ.) આવી પરિષદે ભરાવવાની હોય ત્યારે પ્રચારને નામે ઘણા ખેટા કાર્યો ચાલે તેના એકાદ બે અગ્રણીઓ ભારત આવે છે. છે પરિણામે સવ પરનું આય અને ધર્મની મોટી મોટી વાત કરી જાય છે, અને લઘુતા થાય છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy