________________
વર્ષ-૬ અંક ૨૭ : તા. ૧૫-૨-૯૪ :
: ૭૦૫.
પુત્રો તમારા પડયા બેલને ઝીલી પૂર્વક રાખજે ! સહુના , કે વિનય, લેવા સદા સજજ છે. તમારે કોઈ પણ વિવેક તથા ઔચિત્ય જાળવે રહેજે ! પ્રકારની ચિંતા કરવા જેવું નથી. આત્મ- તારા જેવા વિકશીલ પુત્રને પારથી વધારે હિતના માર્ગમાં તમારે સહાય કરવી જોઈએ અન્ય કશું કહેવા જેવું નથી ! સમજુ જેથી નિર્વિદને હું મારું આત્મક૯યાણ છે, માટે તારા પ્રત્યે નેહ વા ય તથા સાધી શકું (રામચંદ્રજી ત્યાં આવી રહ્યાં પ્રેમથી આ કહેવાય છે. છે. અને બધી હકીકત જાણી લે છે.) રામચંદ્ર- (ગદ્ ગદ્દ સ્વરે પિતાજી !
રામચંદ્રજી- પિતાજી! જ્યારે આપની આપના જેવા શિરછત્રની સેવાવિહોણું ભાવના સંસારને ત્યજી સંયમમાગને. રાજપાટ એ મારે મન તે ભારરૂપ છે. સવીકાર કરવા પ્રબળપણે જાગી છે, તે આપની સેવામાં રહીને જંગલમાં રહેવાનું અમે આપના માર્ગનું કલ્યાણ ઈરછી રહ્યા હોય તે એ મારે માટે રાજમહેલ જેવું છીએ, આપની ચરણરજ સમા મને છે. આપને આત્મા જ્યારે સંસારથી વિરઆપને કેઈ આદેશ હોય તે કૃપા કરી કત બન્યા છે, તે હવે સંસારમાં આપને ફ૨માવશે.
રાખવાનો આગ્રહ અમે ન જ કરી શકીએ. . મહારાજા- પ્રિય રામ, સંસારભોગ એ
આપની શિક્ષા અમારા હિતને માટે છે. તે પરિણામે રોગ રૂપ છે, એમ સમજીને
અમે સદ્દભાવપૂર્વક શિરોધાર્ય કરીએ છીએ. આપણા પૂર્વજો યૌવનવયે સંસાર ત્યજી
ભરત - પિતાજી! આપની સાથે જ વિરકત બની સંયમના પંથે પ્રયાણ કરતા
સંયમ માર્ગ સ્વીકારવાને માર મન તલહતા. મારા પિતા અનરણ્ય-અજ મહા
પાપડ છે. આપના વિના સંસારમાં હું જાએ બાલ્યવયના મારા વડિલ બંધ નહિ રહી શકે. સંસાર જયારે આપને અનંતરથની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. ભયરૂપ લાગે છે, તે એ ભયરૂપ સંસારમાં હું સંસારમાં મેહવશ બનીને આટલા
મને નિરાધાર મૂકીને આપ કેમ ચાલ્યા કાળ સુધી રહ્યો. હવે પ્રભુના કલ્યાણકર
જવ છે. ત્યાગ ધર્મને સ્વીકારવા માટે આત્મા
મહારાજા - પ્રિય ભજન ! આમ ઉત્કંઠિત થયું છે. અયોધ્યાન સમગ્ર આગ્રહ ન કરીએ. તારી મે તને તારા રાજ્યભાર આજથી હું તને સેવું છે. વિના બધું આકરું લાગશે. મારી ગેર. થડા દિવસમાં રાજ્યમંત્રીઓ તને રાજ્યા. હાજરીમાં માતાની સેવામાં રહેવાના તારી ભિષેકનું તિલક કરશે. ધર્મના પાલનપૂર્વક ફરજ છે, માટે આ વિષે હવે બહુ આગ્રહ રાજ્યને તું સાચવજે. તારી માતાઓની ન કરવા, સાથે ખૂબ જ સદ્દભાવપૂર્વક વજે. તારા રામચંદ્ર - ભાઈ ભરત પિતાજી જે ભાઈ લક્ષમણ, ભરત, તથા શત્રુનને સન્માન- કંઇ કહે છે તે બરાબર છે. ના તા કેયીને