________________
७०४
આપ
આ
કૌશલ્યા– સ્વામીનાથ ! બધા વિચારો શા માટે કરા છે ? આપને આત્મા તુ સાધવુ' હાય તે ખુશીથી આપ સાધી શકે છે. પણ હજી એ માટે વળા વાનુ નથી, અવસરે આપ કલ્યાણના માર્ગે પ્રયાણ કરો !
ઉતા
આત્મ
દશરથ- પ્રિયે ! આત્મકલ્યાણના સમયને હવે કશીજ વાર નથી. આ શરીરના વિશ્વા શા હોઇ શકે ? સમુદ્રના તરંગ જેવા જ ચળ શરીર દ્વારા શ્રી જિનેશ્વર ભગવતના સયમમાગ ની આરાધના કરી લેવી. એ જ હવે મારા માટે ઉચિત છે. રામને અધ્યાના રાજય સિંહાસન પૂર અભિષેક કરી, સંસારત્યાગ કરવાને હવે હું તો ચાર થઇશ. તમારા જેવાએ મને મારા માર્ગમાં સહાયક બનવું જોઈએ. આ સિવાય તમારાં તરફથી અન્ય કઈ અપેક્ષા હું રાખી શકું ? કૌશલ્યા જેવી
આપ સ્વામીનાથનો
ઇચ્છા
.
પ્રવેશ બીજે
સ્થળઃ રાજ્યસભાના આવાસ પુત્ર! ઃ મહારાજ દશરથ મ`ત્રીમ`ડળ, રામ, ભરત, રાણી કૈકેયી
(થ મહારાજનુ મન સ`સાર પરથી વિરકત બન્યુ છે. શરીરની ક્ષણભંગુરતા નજરે ા ખાદ શ્રી પારમેરી પ્રવયા સ્વીકાર ને તેએ ઉત્સુક બન્યા છે. કારણે ! રામચ'દ્રજીનાં શિર પર અય
આ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દયાના રાજમુકુટ મૂકવાને તેઓ ઇચ્છે છે. રજકુલ તથા અધિકારી મ`ડળને ખેલાવી મહારાજા પેાતાની ભાવના વ્યકત કરે છે.
દશરથ- માસ મન સસાર પરથી મારા હવે ઉઠી ગયુ છે. ઇક્ષ્વાકુ વ ́શના પૂજો માથા પર ધેાળા વાળ દેખાય તે પહેલાં સૌંસાર ત્યજી સંયમ સ્વીકારતા, હું તા હજી સુધી સૌંસારમાં પડયા રહ્યો છું. મારી ભાવના હવે જલ્દી સ`યમ સ્વી કા ૨વાની છે, માટે રામને અધ્યાના સિંહા સન પર બેસાડી હું દીક્ષા લેવા ઈચ્છું છું.
મ`ત્રીમંડળ– સ્વામીનાથ ! આપ જ્યારે સૌંયમ સ્વીકારવા ઉત્સુક બન્યા છે, તે આપના કલ્યાણકર માર્ગોમાં સહાયક થવા અમે આપની આજ્ઞાને શિરોધાય કરીએ છીએ. ખરેખર સુવરાજ રામચંદ્ર આપના સ્થાનને દરેક રીતે શાભાવશે.
અભિ
પાછળ
ભરત– પિતાજી! આપ જ્યારે સંસાર ત્યજી ત્યાગના પથ વિચારવાની લાષા રાખેા છે તે હું... આપની આપના માર્ગે આવવાને ઇચ્છુ છુ.. આપના વિના આ સૌંસાર મારે માટે શૂન્ય જેવા છે. આપના વિના આ સંસારમાં મારું' કાણુ ? * કેયી– સ્વામીનાથ ! અમને મૂકીને આપ આમ ચાલ્યા જશે! તે આ સંસારમાં અમારા આધાર કાણુ ? આપની પાછળ ભરત પણ પિતાના પગલે ચાલવા ઉત્સુક મન્યા છે. હવે અમારા માટે સ`સાર એ ખરેખર સ્મશાન જેવા જ થઇ જશે.
દશરથ મહારાજા– (ક કેયીને) તમારે આવે! વિચાર કરવાના હોય નહિ. રામ, લક્ષ્મણું, ભરત, શત્રુઘ્ન જેવા સુવિનીત