SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જે બહારગામ રહી ભણતા છોકરા મા-બાપ પાસે પૈસા મંગાવે. મા-બાપ છે. 8 મકલી પણ આપે. પણ તેમનાથી તે પૈસાને હિસાબ મંગાય નહિ. જો આવું ચાલશે ? તે તમાં 1 દોકરા બધા વ્યસનમાં પાવરધા થઈ જશે. ઘણાના થઈ પણ ગયા. પછી તે આ છે છોકરા ને જૂતે મારશે. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. તમે બધા શિક્ષકે જે સમજુ થઈ જાવ તેય ઘણે સુધારો થઈ જાય. તમે બધા છે છે પણ પૈર માટે જ ભણાવતા હે તે સુધારે કયાંથી થાય ? તેવાથી શિક્ષિત થયેલા છે છે નેકરી પણ શું કરે? આજના નોકરી કરનારા પણ મોટે ભાગે કામ ૨. જે એક 8 માણસ તે દશ પણ ન કરે અને પગાર એટલે કે વર્ણન ન થાય. પગાર વધારો છે | માગ્યા જ કરે, કારણ ખર્ચા વધુ. તમારા ખર્ચા સારા માણસને બતા અને આ બધે છે. ખર્ચે વ્યાજબી છે તેમ તે મહોર છાપ મારે તે માનવું કે, આ ખર્ચા વ્યાજબી છે. તે છે. ખોટા ખર્ચા વધારે અને તે મેળવવા ગમે તે કરવું પડે તે કરવા તૈયાર આ બધું ! ચલાવાય ખરું? આ મનુષ્ય જીવન મેજ-મજા-વિલાસાદિ કરવા માટે નથી પણ સારા છે સજજન બનવા છે, ઋષિ-મહર્ષિ અને પરમષિ બનવા માટે છે, પરમાત્મા થવા માટે છે. આ જે. જીવનમાં ન્યાય-નીતિ–સદાચાર જીવતા હોય, જે કઈને વિશ્વાસઘાત ન કરે તે જ છે સજજન માણેસ કહેવાય આવી સજજનતા તે બધાના જીવનમાં હેવી જોઈએ કે નહિ? 8 આ કય રે બને ? સારું હોય તે. મન આપણું ગુલામ છે કે, મનના આપણે ગુલામ છીએ? છે. છે ઈન્દ્રિય પર કાબૂ રાખે તે મને કાબૂમાં આવી જાય. સારો માણસ તે દેવાંગના જેવી સ્ત્રી છે સામે પગ ઊંચી આંખ કરીને ન જૂએ. આદેશને આ આચાર હતો. આજે તે તમારા છે 8 સીનેમ કે આ બધા આચારોનું સત્યાનાશ કાઢયું. તમે તેને રૂડું રૂપાળું નામ આપ્યું છે મનરંજનનું ! હિંસા, ચેરી, જૂઠ, મિથુન અને પરિગ્રહ આ પાંચે ય ને, જગતના દરેકે દરેક છે આસ્તિક દર્શનકારએ મહાપાપ કહ્યા છે. આ પાંચે ય પાપ જે મનથી, વચનથી કે 8 કાયાથી સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, કરતાને સારા માને નહિ તે બધા છે. જો કે તમ કહેવાય ને? સાધુપણું કહે કે ઉત્તમતા કહે તે બે એક છે ને? તમે 8. 8 બધા રકમને હાથ જોડે, તમારાથી ઊંચા બેસાડે તે આ જ કારણે ને? અમને હાથ જોડઆ નારા રામ મને હયાથી પિતા કરતાં ઊંચા માનતા હોય, સારો માનતા હેય તે અમારા છે 8 જેવા નું મન હેય ને? ભગવાનના સાધુ એટલે જેમણે ગામમાં ઘર નહિ, કાર છે 8 માં પે નહિ, જંગલમાં જમીન નહિ, પાસે ફૂટી કેડી નહિ, સંયમ માટે જે ચીજોની 8 { જરૂર . તે ગૃહસ્થોને ત્યાંથી તેમને અપ્રીતિ ન થાય તે રીતના લાવી નિર્વાહ કરે છે તે. સાપુ તમે આપો તે ય ધર્મલાભ કહે, ન આપે તે ય ધર્મલાભ જ કહે ! આવી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy