________________
"
જ્ઞા ન ગ ણ–
ગ
1 " -શ્રી પ્રજ્ઞાંગ
છે *** છે. -
છેoછે છે -04
છે
(ગતાંકથી ચાલુ) ૭- અનન્તર ગતિ દ્વાર - ચતુર્થ પૃથ્વીસિંઘ અ૮૫, તેથી તૃતીય પૃવીસિધ્ધ સંખ્યાત છે, તેથી દ્વિતીય પૃથ્વી સિદ્ધ સંખ્યગુણ, તેથી પ્રત્યેક બાદ પર્યાપ્ત વનસ્પતિ સિદધ સાત ગુણ, તેથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાય સિધ્ધ સંખ્યાત ગુણ, તેથી બાદર પર્યાપ્ત ૨ ય સિધ્ધ સંખ્યાત ગુણ, તેથી ભવનપતિ દેવી સિદ્ધ સંખ્યાતગુણ, તેથી ભવનપતિ રિ એ સંખ્યાત ગુણ, તેથી વાણવ્યંતરી સિધ સંખ્યાત ગુણ, તેથી વાણવ્યંતર સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી તિષ દેવી સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી જ્યોતિષ સિધ્ધ સંખ્યાત ગુણ, તે મનુષી સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી મનુષ્ય સિધ્ધ સંખ્યાત ગુ, તેથી પ્રથમ નારક સિ એ સંખ્યાત ગુણ, તેથી તિયચી સિધ્ધ સંખ્યગુણ, તેથી તિર્યંચ સિદ્ધ સંખ્યાત છે, તેથી અનુત્તર સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી અધઃ અધ: યાવતું સનકુમાર સુધી સંv ડાત ગુગ, સંખ્યત ગુણ તેથી ઇશાન દેવી સિધ સંખ્યાત ગુણ, તેથી સૌ ધર્મ દેવી સિદ સંખ્યાત ગુણ, તેથી ઈશાન દેવ સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી સૌ ધર્મ દેવ સિદ્ધ સંખ્યાત ગુ,
( કે દેવ કરતાં દેવીની સંખ્યા વધારે હોય છે. તે પણ પુરુષમાંથી આવી મોક્ષે જ રે સંખ્યા ઘણી હેવાથી અહપ બહુત સંભવિત છે.) ( ૮ ક્ષેત્ર વિભાગ દ્વાર :- જંબુદ્વીપમાં, ભરત-રાવતમાં સિદ્ધ થયા તે સર્વથી ! ૫. તેથી મહાવિદેહ સિદધ સંખ્યાતા ગુણ. | ત સં હરણની અપેક્ષાએ ચુલ હિમવંત અને શિખરી પર્વત ઉપર સિદધ થયા તે સર્વયં અ૫, તેથી હિમવંત-હિરણ્યવંત ક્ષેત્ર સિધ્ધ સંખ્યાત ગુણ, તેથી મહાહિમવંત કમીગિરી સિદ્ધ સંખ્યાત ગુણા, તેથી દેવકુ-ઉત્તરકુર સિધુ સંખ્યાત ગુણા તેથી હ -રમ્યસિદ્ધ વિશેષાધિક તેથી નિષધ-નિલવંત સિધ્ધ સંખ્યાત ગુણ, ભરત
રવત ધ સંખ્યાત ગુણ, તેથી મહાવિદેહ સિધુ સંખ્યાત ગુણ તથા ઘાતકી ખંડને વિવેચેલ હિમવંત-શિખરી સિદધ સર્વથી અહ૫, તેથી મહાહિમવંત રુકમસિદધ સંખ્યાત ગુગ નિષધ-નીલવત સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી હિમવંત-હિરણ્યવંત સિદ્ધ વિશેષાધિક, તેથી દેવમુર-ઉત્તરકુરે સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી હરિવર્ષ–સ્થસિદ્ધ વિશેષાધિક, તેથી ભરત- રવત સિદધ સંખ્યાત ગુણ, તેથી મહાવિદેહ મિધ સંખ્યાત ગુણ.
ટાઈટલ ૩ પર)