SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) કંઈક પીરસવા તે આવશે જ. પણ પીર- ખરૂ સાલુ. પહેલીવાર તે ભૂલ બધાની થાય, સવાનું હેત તો બુફે શું કામ રાખત? હવે તે અનુભવ કર્યો એટલે વાંધો નહિ હવે આટલા બધા ઉભા ઉભા હાલતા આવે. ઉકાળેલું પાણી સાથે લઈ જઈશુ. ચાલતા ખાનારની વચ્ચે થાળી ધોઈને અથવા એ દિવસે ના પીઈએ તે ય શું ? પીતા મને શરમ તે આવી. પણ શું મારા હૃદય પરિવર્તનની જેમ બુફેવાળાનું થાય. તે લોકોની નજર સામે મારો થાળી ય થશે. એટલે પાણી ઉકાળેલું ચકી-બે પીવાને નિયમ હારી ગયે. ઢોચકી રાખશે જ. ' ખરી મજા તે હવે હતી. મેં થાળી= બુકેમાં કશી ધાંધલ-ધમાલ-પડાપડી ડિશ એંઠી ને એંઠી ઉઠાવી ત્યારે જ મને એવું તે ને, તે બ્રહ્મજ્ઞાન થયું કે ડીશ નીચે ચોંટેલે તે પણ સાલુ પ્રભાવના કે સંઘપૂજનમાં શીખંડ મારા નવા નકકેર તાજા જ પણ બુફે જેવું જ રાખવું જોઈએ. હોં. સીવડાવેલા છીંકણી પેટ ઉપર ચોંટી ગયો હતે. આંગળીથી લૂંછી લૂછીને જોકે પણ આ પિષય એવું લાગતું નથી. આટલું તે હવે શાસ્ત્ર પ્રમાણે જ કરવું ચાંટી ગયો. પણ ડાઘા તો રહે જ ને ? જોઈએ ને ? શાસ્ત્રમાં યથાશકિત વિધિપછી ખુરશીમાંથી ઉભા થતાં જેવું પાછળ ખંખેર્યું કે તરત જ આખા હાથે શીખંડ પૂર્વક જ કરવાનું કીધું છે ને? ને એક લેદો ચાંટી ગયે. હું તે ડઘાઈ (સ્વાર્થ પધવા શાસ્ત્રને સંભારવા એ ગયે. પછી તે હું આખા બુફે મંડલની શાસ્ત્રનું હળહળતું અપમાન છે, ભલા.!) કેરે કરે જ પ્રદક્ષિણા દેતે હેઉ તેમ કેઈને કશી ખબર ના પડે તેમ ગંગાજળ બધાજ ધર્મોનો સંદેશ “જીવદયા પાસે પહોંચે તે ખરો. પણ ત્યાં આવી ચડેલા એક ભાઇએ મને કીધું-“ભલા જેન ધન પ્રાણ-જીવદયા, માણહ શીખંડ આ તે કે ખાધે ?' ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે પણ આટલું જ ઉપદેશામૃત કહીને તે 1 કઈ પણ પ્રાણુની હિંસા કરો નહિ, જગ કે જતાં રહ્યા તે સારૂ થયુ. નહિતર કહેત કે તમાં બધાને પિતાને જીવ વહાલે છે. ખીસ્સામાં તે નથી ભરી દીધે ને ? કેઈ મરવા માટે ઈરછતું નથી. આથી પછી તે ચકચાવીને ગાંઠ વાળી કે જીવદયા પાળે અને સુખી બને. હવે પછીથી કયારેય જવું પડે તે આવા પાસ વગરના પ્રવેશ આપતા બુફેમાં જ જવું બુદ્ધ ધર્મમાં પણ જીવદયા. પણ પાસવાળા સાઘર્મિક વાત્સલ્યમાં પ્રવેશ શ્રી ગૌતમ બુદ્ધ કહ્યું કેન કર. સ્વમાનભેર જવાય ને જમાય તે કોઈ પણ પ્રાણીની હિંસા કરશે નહિ.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy