________________
છેવર્ષ૬ : અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
૫૫
જોઈએ છે અને સદાચાર પણ જોઈએ છે. પણ આ પ્રસંગમાં પુરવાર થઈ ચૂકયું કે ! સદાચારપ્રેમ, સામ્રાજય પ્રેમ કરતાં ઉપ૨ છે. સામ્રાજય સ્વીકાર્ય છે પણ સદાચારને ભેગે + નહી. બેમાંથી એકને જતું કરવાની વાત આવે છે ત્યારે રાવણ સદાચારને ચુસ્તપણે { વળગી રહે છે. સામ્રાજય ન મળે તો કંઈ નહીં. સદાચાર ન જ જોઈએ. ગઢ મળે ? છે કે નમળે પણ સિંહ ન જ જોઈએ.......
આ જ રાવણે એકવાર દિગ્વિજયયાત્રામાં રેવાનદીના વિશાળ કિનારા પર તંબૂ 8 છે તાણીને પોતાના વિરાટ લશ્કર સાથે નિવાસ કર્યો છે. સમ્રાટ થવું છે પણ સેવક મટી જ 5 જવું નથી તેથી આ યાત્રા પ્રવાસમાં પણ રાવણે મને હર જિનબિંબ સાથે રાખ્યું છે. જ છે અને અહીં પોતે પ્રભુપૂજામાં લયલીન બન્યા છે. ફૂલ વગેરેથી સુંદર અંગરચના કરીને છે I હવે ભાવપૂજામાં એકતાન બન્યા છે. એવામાં એકાએક નદીમાં પૂર આવે છે ને જેત- B છે જે તામાં તે તેનું ગંદુજળ સર્વત્ર ફરી વળે છે. છાવણીમાં હાહાકાર મચી જાય છે.
અને રાવણ પોતે પણ ભયંકર રૂપ ધારણ કરે છે. એને ગુસસે સાતમાં આસમાનને આંબી ઇ જાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી લખે છે કે પોતાને શિરચ્છેદ થવાથી જે કંધ જાગે તે જ કોધ રાવણને અત્યારે થાય છે શા કારણે ? તેનાં સુંદર વસ્ત્રો અને નાહીધોઈને સ્વચ્છ કરેલું શરીર બગડી જાય છે માટે ? પિતાની લશ્કરી છાવણીમાં બધું જ તિતબિતર થઈ જાય છે તેથી ? પૂજા કરીને તરત જ જે રસેઈ જમવાની હતી તે બગડી ગઈ અને નવી બનાવતાં વિલંબ થશે તે કારણે ? ના. ના. ના. અષ્ટાપદ પર્વત પર દેવાધિદેવની ભકિતમાં દેહનું પણ ભાન ભૂલી જઈને પિતાના સાથળમાંથી નસ ખેંચી કાઢીને ભક્િતને અખંડ અને અભિવર્ષિત કરનાર અને તેથી તીથકર નામકમનું ઉપાર્જન કરનાર આ રાવણ માટે આવી કલ્પના પણ હાસ્યાસ્પદ છે. પ્રભુ પ્રતિમાની આ આશાતના રાવણથી સહન ન થઈ તેથી તેનો પિત્તો ગયે છે.
આ ઉપદ્રવ કેણે કર્યો છે તેની જાણકારી મેળવવા અને ખબર લઈ લેવા પિતાના | સૌનિકને તે આદેશ કરે છે. પોતે જાતે નીકળી પડે છે.
કથા ઘણી લાંબી છે. ઉપદેશ એટલો જ કે પ્રભુપ્રીતિ સર્વોચ્ચ રહેવી જોઈએ, જેવી રાવણના અંતરમાં છે. પૈસા પ્રીતિ, પરિવારપ્રીતિ, પ્રસિદ્ધિપ્રીતિથી માંડીને પૌદ્દગલિક સુખપ્રીતિ સુધીની તમામ પ્રીતિએને પ્રભુપ્રીતિની પાછળ રાખવી જોઈએ, રાવણની જેમ. &
અને પ્રભુપ્રીતિ એટલે ? પુનરુકિતને દોષ વહેરીને પણ ફરીવાર જણાવવાનું કે છે પ્રભુપ્રીતિને અર્થ છે, પ્રભુ આજ્ઞાપ્રીતિ. પ્રભુઆજ્ઞા પ્રીતિમાંથી જનમેલી પ્રભુમૂર્તિ પ્રીતિ, ૨ 4 પ્રભુભતિ પ્રીતિ કે પ્રભુભફતપ્રીતિ જ અસલી અને નકકર હોય છે, બાકી બધી નકલી છે 1 અને નમાલી.