________________
૬૨૮
૫. શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવરશ્રીએ શાસ્ત્ર પાઠે અને પ્રણાલિકાઓ દ્વારા તુલના
વાંચકા સમર્થ બની શકે.
૨૦૫૦ માગશર ૨૪ ૧૧
તા. ૯-૧-૯૪
હાસમપુરા તીથ (ઉજ્જૈન)
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
લખેલ પુસ્તકના અવતરણા અને તે સાથે જણુ વીશ જેથી સત્યાસત્યના વિવેક
કરવા
જિનેન્દ્રસૂરિ
લાંમેશ્વરની પોળમાં સુભદ્રાબેનના ૧૦૦+૫૧ વર્ધમાન તપની ઓળી પ્રસંગે માગસર ૧૪ ૫ ના સવાગત પૂ. શ્રી પધારેલ અને જિનવાણી શ્રવણુ કરાવેલ.
શાસન સમાચાર
દીક્ષાથી નુ બહુમાન
પ્રવચન દાન
માગશર સુદ ૧૧ દિ. ૨૪-૧૨-૯૩ના દિવસે પ. પૂ. માલવદેશે સધ સરક્ષક, ગચ્છાગ્રણી આ. શ્રી વિજય સુદર્શન સૂરિ, મહારાજા તથા પ્રવચનકાર મુનિરાજ શ્રી કેંશન રત્ન વિજયજી મહારાજ ના સૂરિ જ્ઞાન મદિર (કાલુપુર-અમદાવાદ) માં થયેલ, એ દિવસે અત્રેના ટ્રસ્ટી રિખવચન્દ ભાઈ ગાલાલભાઈ (જોધપુર ગઢસિવાના વાલા) તરફથી સંધપૂજન-ગુરૂપૂજન થયેલ. ખાસ એ દિવસે રાજસ્થાન (લાસ-સિરાહી) નિવાસી દીક્ષાર્થી કુલચન્દજી ભીકમચન્દજી પારાના પરિવાર સાથે અત્રે પધારેલ હાવાથી તેમનુ' બહુમાન કરવામાં આવેલ. ફુલચન્દજી તેમના ધર્મ પત્ની તથા સુપુત્રી આશાકુમારી ત્રણે મહાસુદ ૮ ગુરૂવાર દિ. ૩-૨-૯૪ના દિવસે પેાતાના જ ભાઈ તપસ્વી મુનિરાજ શ્રી મલ્લિષેણુ વિજયજી મ.ની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે તથા એ મહેસાણા – શ્રી સંઘમાં પૂ. સુ. શ્રી પ્રસંગે પૂજય ઉપાધ્યાય શ્રી નરચન્દ્રે વિજય-વિશેખર વિજયજી મ. ની નિશ્રામાં જી મહારાજ પણ્ સાવરકુંડલાથી ઉગ્ર કા, વદ ૧૦ થી ઉપધાન શરૂ થયા છે. વિહાર કરી પધારશે.
સિરાઠી (રાજસ્થાન) ૧૨ ડીસેમ્બર પૂ. આ. વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મહા રાજ વગેરે એ દીક્ષા માટે જાલેારથી વિહાર કરતા જાલેારના કલેકટર શ્રી ર૭પાલસિ’હ જી કરીને ધારીવાલે વિહાર ધાર્મિકતાની આશ્ચર્યકારક લાગણી બતાવી હતી. પૂ. શ્રી ૨ દિવસમાં ૮૫ કિલોમીટરના ઉગ્ર વિહાર કરીને સિાડી પહેોંચ્યા હતા, ત્યાં મુમુક્ષુ હ་જા બેન અને વ`દના મેનના દીક્ષા મહાત્સવ ધામધૂમથી થયા. બન્નેના નામ અનુક્રમે સા. હેમાંગરેખાશ્રીજી અને સા, ધ રેખ શ્રીજી મ. આપવામાં આવ્યા છે. અને સા. પુણ્યરેખાશ્રીજીના પ્રશિષ્યા બન્યા. અહી વિહાર કરીને પધાર્યા છે.
માલગાંવ