________________
શ્રી જૈનશાસન (અઠવાડિક)
હસન પાલિયામાં દેરાસર જીદ્વાર તથા ઉપાશ્રયનું' નકી થયું. ગામના ભાવિકાએ ૬૪, હજાર ઉપાશ્રય માટે ભેગા કર્યાં. આરાધના ભવન રતલામથી ૩૧) હજાર દેરાસર માટે જાહેર થયા. તાલુ તથા આલેટના સ"ધાએ જોરદાર સામ યુ કર્યુ નાગેશ્વર પહેાંચતા તીથ પેઢી તરફથી સામ યુ' થયુ` સકલ સઘ નાગેશ્વર પાર્શ્વ નાથજીની ભવ્ય મૂર્તિના દČન કરી ધન્ય બન્યા. ચૈત્યવંદના ભાવથી કર્યું.
રતનલાલજી
સંઘની ટાળીએ નીચે મુજબ ભાવિકા તરફથી થઇ હતી. ૧) ટ્વાસ-વાસ અનામી ભાવિકા રતલામ ૨) સેમલીઆ તીથ લક્ષ્મીચંદજી પુનઃમચંદ મહેતા રતલામ ૩) હસનપાલીયા– સેતાનમલજી પીતલીયા (ખેરી) જા'બુઆ ૪) જાવરાંરતનલાલજી કનૈયાલાલજી ધારીવાલા રાજાનાવાલા જાવરા ૫) આલેટ ખૂબચંદજી ગાની રતલામ ૬) શ્રી નાગેશ્વર તી (સુદ ૧૦) શેઠ રામજી કલ્યાણજી હા. લીલાધરભાઇ જોડીયાવાલા (ખીઢ મહારાષ્ટ્ર) તેમના તરફથી પૂજા પણ ભણાવાઇ ૬) નાગેશ્વર તીર્થ (સુદ ૧૧) વિજયકુમાર હીરાભાઇ ગુજરાતી સખામ્વાલા (મુંબઇ) સુદ ૧૦ના રતલામ આદિથી ઘણા ભાવિકા આવી ગયા હતા. સુઃ ૧૧ સવારે ૮-૩૦ વાગ્યે માળની વિધિ શરૂ થઈ ગુરૂપૂજન માળારોપણુ તથા બહુમાનની ખાલી. આ સારી થઇ હતી. માળ પહેરનાર
-
પહેરાવનારની યાદી.
૫૯૨ :
નાગેશ્વરતીથ છ'રી પાલિત યાત્રા સંઘ રતલામ- અત્રેથી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્રવરજી મ. તથા પુ. સુ. શ્રી ચોગીન્દ્ર વિ. મ. પૂ. મુ· શ્રી હેમેન્દ્ર વિ. મ. તથા પૂ. સા. શ્રી સ્વય' પ્રભાશ્રીજી મ. કે વય પ્રભા શ્રીજી મ, પ્રથમ પ્રભાશ્રી જી મ. આદિ ની નિશ્રામાં રતલામથી નાગેશ્વર તીના સઘ અંગે ભાવિકાની ભાવના થતા આયેાજન થયું. સુદ ૨ ના વ્યાખ્યાનમાં સધપતિઓની સ્થાપના કરવામાં આવી સધ તરફથી બહુમાન થયું.
સુદ ૩ ના સવારે પ્રયણુ થતાં માટી મેદની વળાવવા આવી શ્રી સુમીરમલજી લુણીયાને ત્યાં મંગલિક તથા સંઘ પૂજન થયું... મલ્લિનાથજી દેરાસર ત્ય વદન કરી મુખ્ય સંત શ્રી વિજયકુમારજી હીરાભાઈ તથા સંઘપતિ માણેકલાલ ભાઈના ઘર પાસે મગલિક થયું. ગુજરાત સ્વીટ્સ પાસે મ`ગલિક થયું તથા ગુજરાત સ્વીટ્સ તરફથી પે'ડાની પ્રભાવના થઈ.
મુખ્ય સ`ઘપતિ શ્રીમતી સરલાબેન વિજયકુમાર હીરાભાઈ ગુજરાતી રતલામ વાળા હાલ મુંબઈ તથા સબ્રપતિએ (૧) શ્રી લક્ષ્મીચ'દજી પુનઃમચંદજી મહેતા રતલામ). ૨) પ્રેમચંદજી કેશરીમલજી ભંસ લી(નામલી) ૩) તખતમલજી ચાંદમલજી તાતેડ રતલામ [૪] શ્રીમતી વિમલ બેન માણેકલાલજી રતનલાલજી કટારીયા રતલામ) ૫) શ્રીમતી લીલાવ’તીબેન મુ`બઇ વાળા અમેરિકા] ૧] ઘેાસવાસ ૨) સેમલીયા તીથ, નામલી, ૩) હસન પાલીયા ૪] જાવરા ૫) હાટ પીપલીયા ૬) તાલ-ભૂતિયા ૭] આલેટ ૮) નાગેશ્વરતીર્થ મુકામ થયા. Arrrrrrrrા
૧) શ્રી વિજયકુમાર ભાઈને ખેમચંદ યુદ્ધવિલીયા ઇન્દોર ૨) શ્રી સરલા