________________
વર્ષ ૬ : અ'ક ૨૧ તા.
'-૧-૯૪ ૬
ખભાત :- અત્રો અમઃ જૈન શાળામાં બિરાજમાન પૂ. સુ. શ્ર દિવ્યકીતિ વિ મ. તથા પૂ.મુ. શ્રી પુણ્ય તે વિજયજી મ. ની નિશ્રામાં શાહ અ'બાલ - છેોટાલાલ પરિવાર તરફથી રામજ તીદયાત્રા સંધ કા. વ.-૬ રવિવારના નીકળેલ, ચાટી સખ્યા માં ભાવિકા પધારેલ આમા બાદ ભકિત તથા પંચ કલ્યાણક પૂજા સુંદર રીતે થયા
હતા.
31.9.-2
વાપી :- પૂ. ૫* શ્રી હેમભૂષણ વિજયજી મ. ની નિશ્રામા શાહ ભગુભાઈ ગાવી દજી પરિવાર તરફથી વહી બગવાડા ઉદવાડા તીથ છ'રીપાલીત સ ના નીકળેલ કા. ૧.-૪ના ૯ રાપણ ઉત્સાહથી થઈ. પૂ. શ્રી ર્માસ પરિન શાહુ છગનલા તથા અ.સૌ. મણિબેન છગનલ ઠાઠથી થયુ' હતું.
સાલસગઢ (રાજ.) :- અત્ર પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર સુરી જી મ. ને ગચ્છાધિપતિ પદારોહણુ પ્રસર્વેશ્રી સિદ્ધચક્રમહાપૂજન શાંતિસ્નાત્ર ૧૦ પાર્શ્વનાથ પૂજન સહિત અસ્ટાહિકા મટે સવ ઉજવાયા. તા. ૧૫-૧૨-૯૩ના ૫ ણુ તથા કુ. ઇન્દુ ગાંધીની દીક્ષા તથા તેન ઉપાપ્રય ઉદ્ઘાટન થયું. ડુંગરપુર – અત્ર મુ. શ્રી વિ. મ ્ નું ૨૩ વર્ષે ચામાસુ થતાં સારી ઉત્સવ ઉજવા.
આરાધના થઇ
બે'ગલાર :- ચીકપેઠમાં સૂરિ જૈન પાઠશાળાની વાર્ષિ સમારાહ તા. ૭-૧૧-૯૩ ના
કળા માળા
નં ચાતુ· ઉમેદચંદ
તરફથી
લબ્ધિ
પુરસ્કાર
આ. શ્રી
• ૫૯૧
હેમપ્રભ સૂ મ. ની નિશ્રામાં તા. ૭-૧૧૯૩ના ભવ્ય રીતે ઉજવાયા મુખ્ય શિક્ષક શ્રી સુરેન્દ્ર સી. શાહે સ'ચાલન કર્યું".
તારદેવ મુબઇ :- અત્રે શ્રી હસમુખલાલ ચુનાલાલ મેાદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા કુમુદ મેન્સન ના આરાધકો તરફથી પુ. સા. શ્રી પુણ્યપ્રભા શ્રીજી મ. ના ઉપદેશથી શ્રી અજિતનાથજી જિન મંદિરની પ્રથમ વર્ષીગાંઠ નિમિત્ત! ૬૯ મૅડના ઉજ મણુ ં સાથે અહ અભિષેક, શાંતિસ્નાત્ર– ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સહિત નવાન્તિકા મહાત્સવ પૂ. પ્રખર પ્રવચનકાર મુનિરાજ શ્રી નયવન વિજયજી મ. આદિની નિશ્રામાં માગશર સુદ ૩ થી ૧૦ સુધી ભવ્ય રીતે ઉજવાયે.
થાનગઢ :- અત્રે તરણેતર રાડ પૂ. સા. શ્રી ઇન્દ્રપ્રભા શ્રીજી મ. ની નિશ્રામાં ચંદુલાલ મેઘજી શાહ પરિવાર તરફથી ધીરેન સિરેમીકના ઉદ્ઘાટન પ્રસગે તા. ૫૧૨-૯૩ના સવારે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી ભણાયું વિધિ માટે જામનગરથી સુરેશભાઈ શાહ પધારેલ તથા પૂજા ભકિત માટે સુરેન્દ્રનગરથી મંડળ પધારેલ. પૂજન બાદ સાધર્મિક ભકિત કરેલ હતી.
બેલારી (કર્ણાટક) – પૂ. આ. શ્રી ધનપાલ સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં આાધના તથા પૂ. ધનપાલ સૂ મ.ની ૫૦ વ સયમ જીવન અનુમે દનાથે તથા મહારાષ્ટ્ર કેશરી પૂ. આ. શ્રી વિજય યદેવ સૂ. મ. ની ૨૩મી પુણ્યતિથિ નિમિત્તો ૭૫ છે।ડના ઉદ્યાપન સાથે ભકતામર પૂજન સહિત એકદશદીની મહાત્સવ ભવ્ય રીતે ઉજવાયા,