________________
Forecalisa
પ્યારા ભૂલકાઓ,
વિશેષ જૈન શાસન બાલ વાટિકા વિભાગ માટે તમે સૌ મહેનત કરી નાની નાની વાર્તાઓ તથા ટૂંકા ટૂંકા લખાણો મોકલો છે તે વાંચી આનંદ થાય છે. બેધદાયક ટૂંકા લખાણ તથા નાની વાર્તાઓ અવારનવાર પ્રગટ થાય છે તમારા લખાણે પ્રગટ કરવા હોય તે ૧). સારા અક્ષરે લખી મોકલશે. . ૨) પોસ્ટ કાર્ડ ઉપર લખાણ લખી મોકશો નહિ. ૩) લખાણે હમેશાં કુલ સ્કેપ કાગળમાં લખી મોકલશે. ૪) કાગળની એક જ બાજુએ લખજો. . ૫) લખાણે પાછાં મોકલવામાં આવતાં નથી. ૬) મોટા મેટા લખાણેથી સર્વેને સંતોષ આપી શકતા નથી.
માટે પ્રિય ભૂલકાઓ; તમારી ડાયરીમાં મારું કાયમી સરનામું મેંધી રાખજે, રવિવારની રજાને ઉપયોગ કરી નાની વાર્તાઓ, ટૂચકાઓ, હાસ્ય એ દરબાર આદિ મોકલવા વિનંતી. –રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય ૪૫/ દિગ્વીજય પ્લોટ, જામનગર, કથાનક
હતું કે “ માટે ગુસ્સ કરીને શા માટે એક વખત ઓરંગઝેબના શયનખંડમાં મનની શકિત વેડફી નાખવી.” એક નોકર ભૂલથી દારૂગોળ ભરેલી પેટી
આજે બેટી કે સાચી વાતમાં ઘણા મુકી ગયે. રાત્રે ઓરંગઝેબ શયન માટે આવ્યા. દારૂગેળે ભરેલી પેટી પર નજર
પિતાના મગજને કંટ્રોલ ગુમાવે છે. કામ
બગડતાં મન બગડે છે અને નિરાશા પણ પડતા જ નોકરને હાજર કરવ ને હુકમ
ઉત્પન થાય છે કામ સુધરતાં મન પ્રફુલિત
રહે છે અને સ્વસ્થ પણ બને છે કામ નમસ્કાર સાથે થરથર ક તો નેકર
સુધારવું કે બગાડવું તે મનને વિષય છે. સેવામાં હાજર થયે. ભાઈ; “આ દારુગોળો, મનને ખેલ જબરે છે. મન ખેલ કરાવે જયાં મુકવાને હોય ત્યાં સુકી આવ. એના કરતાં આપણે મનને ખેલાવીએ તે અહીંયા ન મુકાય, આવી ભૂલ ફરી ન વધુ મઝા આવશે. આ પણ વિચારે થાય તેની કાળજી રાખજે.”
અને આપણું દૃષ્ટિકોણ એવા હેવા જોઈએ મીઝાઝી. ઓરંગઝેબ પણ સમજ છે કે આપણી ટૂંકી જીંદગી હરીયાળી બની