________________
ક
-
-
ૌલાદેશેલ્લાક .mpવજયસૂરીશ્વરજી મહારાજની
UAN HOOG! OU HD era orolona Peu del yuleazy
ન
હીણી
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢા
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ ete
(૨૪ ) રેશચંદ્ર કીરચંદ શેઠ
| (વઢવ૮) | રાજચંદ જન્મ ૩%
(જજ)
-
હવાલક •
• &હાફિક • માત વિરારા ૧ શિવાવ મા ૧
૧ વર્ષ ૬] ૨૦૫૦ માગસર વદ-૭ મંગળવાર તા. ૪-૧-૯૪ [અંક ૨૧]
N
-: મોક્ષના ઉપાયભૂત ધર્મ :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-ચેાથું
(ગતાંકથી ચાલુ) | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએએ, આપણા ભલા માટે, જગતના છે સઘળા ય જીવો વહેલામાં વહેલા મોક્ષને પામે, દુઃખથી મૂકાઈ જાય અને સાચા સુખને
પામે તે માટે ધર્મશાસનની સ્થાપના કરી છે. તે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા છે માનનારા જેટલા જ હોય તેને ખબર છે-કે સંસારી જીવને રાત્રે ય પાપ કરવું પડે છે છે છે, દિવસે ય પાપ કરવું પડે છે. આ વાત ખરી છે ને ? આ પાપથી બચવું હોય તે ? આ શું કરવું જોઈએ ? તમે બધા ધમી છે ને? શ્રાવક છે? ભગવાને કહ્યું છે કે ઉભય- 8 છે કાળ આવશ્યક કરવું જોઇએ. સવારના પ્રતિક્રમણથી રાતના પાપ ધોવાય છે, સાંજનાં A પ્રતિક્રમણથી દિવસના પાપ ધોવાય છે. આ જાણવા છતાં પણ બે વાર પ્રતિક્રમણ કર- 1 નારા કેટલાં નીકળે ? સમય નથી માટે કે કરવું નથી માટે ? પ્ર-સંસારની પ્રવૃત્તિમાં પાપ લાગે છે તેવું જ્ઞાન જ નથી. ઉ-સંસાર તે આખો પાપ છે સંસારમાં પાપ કરવું પડે તે ખબર નથી-તેમ કેઈ ! છે જેને બેલી શકે ખરે?
પાપ ન કરવું હોય તે સંસાર છોડ પડે. સંસારમાં કેમ રહ્યા છે? ભોગ | મ કરવા છે, જેથી ખાવું-પીવું છે માટે. વિષય ભોગવટે કરે તે પાપ છે ને ? અઢાર પા૫ સ્થાનક બેલે છે ને? તે પાપની માફી માગો છે ને? તે બધા પાપ છે ને ? |
તે તમે કરે છે ને ? અઢારમાંથી કયા કયા પાપ નથી કરતા તે કહે ? ર
ક જવાબદાર
SURA PARA CARGO